________________
( ૧૫૪)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
વ્યને વિષે નિરપેક્ષી છત શરીર ઉપર મમત્વ મૂકીને, પિતાની કાયા વોસિરાવે, તથા પરભવે દેવ અથવા રાજદિક થવાનું નિયાણું ન કરે. વિતવ્ય, અને મરણને વાંછે નહીં, એટલે પૂજા સત્કારની પ્રાપ્તિ કરી છવિતવ્ય ન વાંછે, અને ઉપસર્ગ પરિસહ ઉપને થકે મરણ પણ ન વાંછે, એ સાધુ તે કર્મબંધ થકી મુકોણે, અથવા વલય એટલે સંસાર થકી મૂકાણે થકે, સંયમાનુષ્ઠાનને પાળે. તિબેમિનો અર્થ પૂર્વવત્ જાણવોરા
इति श्री समाधि नामक दशमु अध्ययन समाप्त.
हवे मोक्ष मार्गे नामे अगीआरमुं अध्ययन कहे छे. पुर्वला दशमां अध्ययनमा समाधि कही. ते समाधि तो ज्ञान, दर्शन, अने चारित्ररुप, जाणवी ते कारणे एनुं सेवन करिए, तो मोक्ष प्राप्ति थाय, माटे आ अध्ययनमा मोक्ष मार्ग कहे छे.
શ્રી જંબુસ્વામી શ્રી સુધર્મસ્વામી પ્રત્યે પૂછે છે કે, મોક્ષમાર્ગ સાધન કરવાને એવો કો, ધર્મ માર્ગ (મતિમંત) એટલે કેવળજ્ઞાનવંત શ્રી મહાવીર પરમેશ્વર તેણે કહ્યો છે. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, રૂ૫ સરળ માર્ગ પામિને પ્રાણી તરતાં થકી, દુસ્તર, એવા સંસાર સમુદ્રને તરી પાર પામે, / ૧ / | સર્વના હિતને અર્થે જે માર્ગ સર્વ ઉપદેશ છે, તે માર્ગ શુદ્ધે નિર્દોષ (અનુત્તર એટલે નિરૂપમ સમસ્ત દુ:ખ થકી મૂકાવનાર એવો માર્ગ અહો ! ભગવત જે તમે જાણે છે, તે હે ! મહામુનીશ્વર અમને કહે છે ૨
યદ્યપિ મુજને તે તમારી પ્રતિત માર્ગ સુગમ છે, પરંતુ અન્ય કેઇને માર્ગ હું કેવી રીતે કહું, એવા અભિપ્રાયેં પૂછું છું,