________________
અધ્યયન ૧૧ મું.
( ૧૫૫ )
યદ્યપિ અમને કઈ પછે, કેણ પછે? તે કે દેવ, અથવા મનુષ્ય જે ચકવર્યાદિક તે પુછે, તે વારે તેને કો માર્ગ કહીયે, તે તમે કહે ૩ છે
એમ શ્રી જખુ સ્વામિયે પૂછયા થકા શ્રી સુદ્યમ સ્વામિ કહે છે, યદ્યપિ તમને કઈ દેવ, અથવા મનુષ્ય, સંસાર બ્રાતિને ભંગ કરનાર એવા માર્ગની વાત છે, તે વારે તેને તમારે જે માર્ગ કહે; તે માગીનો સાર હું તમને કહું છું, તે તમે સાંભળે. (આપ) એટલે અનુકમે અનુક્રમે કરીને પાળતાં અત્યંત દુષ્ટકર છે, એવો જે માર્ગને સાર તે કાશ્યપ જે શ્રી મહાવીર દેવ તેણે ભાખ્યો, એટલે કો; જે માર્ગન ગ્રહણ કરવા થકી. પૂર્વે અતીતકાળે ઘણા પુરૂષ દુસ્તર એ સંસાર સમુદ્ર તર્યો છે, તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ વ્યવહારીઆ વસ્તુનાં લોભી થકા દુસ્તર સમુદ્ર તરે, તેની પેરે તર્યા છે. પા
જે માર્ગ ગ્રહણ કરીને, અતીત કાળે અનંતાજીવ સંસાર સમુદ્ર તયા, અને હમણાં પણ સંખ્યાતા છવ સંસાર સમુદ્ર તરે છે, તથા આગમિક કાળે પણ અનંતા જીવ તરશે, એમ ત્રણે કાળે સંસાર સમુદ્રને જે વડે તરે છે, એ જે મોક્ષને માર્ગ, તેને સાંભળીને, અંગીકાર કરે, ને માર્ગ સમ્યક પ્રકારે તમને કહીશું, માટે અહે ! છે તે સર્વે હું કહું છું, માટે એકાગ્રહ ચિત્તે તમે સાંભળે છે ૬ .
પૃથવીકાય જીવ તે પણ જુદા જુદા જાણવા, તેમજ અપકાયના જીવ, એસઘુયરી, પ્રમુખ પૃથક પૃથક જાણવા, તથા અગ્નિકાયના પણ ઈગાર, જવાલ, મુમુર, પ્રમુખ જીવો જુદા જુદા જાણવા, તથા વાયુકાયના જીવ પણ જુદા જુદા જાણવા, અને તૃણ વૃક્ષની, જાતિ તથા બીજ તે શાલી પ્રમુખ એ સેવે વનસ્પતિકાયના જીવ જાણવા, ૭ છે.