________________
( ૧૪૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ભાગ ૧ લા.
મેશે, તથા ગ્રામને વિષે બાળક ક્રીડા હાસ્ય કંદર્પ હસ્ત સ્પર્શ આલિંગનાર્દિક ગેડા, ઘડિ ઇત્યાદ્રેિક ક્રીડાને સાધુ ન કરે, વળી ૫ડિલે હુણાદિક ક્રિયાની મર્યાદાને ભગવંતની આજ્ઞાથકી વિરૂધ જાણીને, અતિક્રમે નહી, હુસે નહીં. ॥ ૨૯ ॥
ઉદાર, ઉદ્દભટ, પ્રધાન, એવા ગૃહસ્થના કામભાગાક સાંભળીને તેની વાંછા કરે નહીં; તથા સંયમને વિષે યત્ન કરતા શુદ્ધ ચારિત્ર પાળે, વિહાર કરવાને વિષે પ્રમાદ ન કરે, અપ્રમત્તપણે વિચરે, ત્યાં વીહાર કરવાને વિષે ઉપસર્ગ પરિસહ ઉપને શકે, તેને ફ્રા થકા અદીનપણે સમ્યક્ રીતે અહિંયાસે, ॥ ૩૦ ૫
કોઈક લાકડી અને મુછ્યાર્દિકે કરી હણ્યા છતા ક્રોધ ન કરે, તથા દુર્રચને કરી આક્રેશ ઉપજાવ્યા શકે! પણ ફ્રોધ ન કરે; અને પ્રતિ વચન પણ ન મેલે; કિંતુ સુમન કા પૂર્વીક્ત સિહુને સહન કરે, પરંતુ તેવા પરીસહની પીડાયેં પીડયા શકે। કાલાહુલ ન કરે. ॥ ૩૧ ।।
પ્રાપ્ત થએલા કામભાગને પ્રાર્થે નહીં, એટલે ભાગવે નહીં, એ સાધુના વિવેક શ્રી તીર્થંકરે કહ્યા છે, તથા જે આચરવા ચેાગ્ય એવા જ્ઞાન, દર્શન, અને ચારિત્રાદિક તેને શીખે, પરંતુ કેાની પાસેથી શીખે, તેાકે. ગુરૂ જે આચાર્ય તેની પાસેથી સદા શીખે, એટલે ગુરૂ કુલ વાસ કહ્યા. ૫ ૩૨ ॥
સાંભળવા વાંછતા એવા જે સાધુ તે પેાતાના ગુરૂની રૂડી વૈયાવચાદિક વિશ્રામણાદિકે કરી સેવા કરે, તે ગુરૂ કેવા હાય તાકે સ્વપર સિધ્ધાંત, જાણવાને ભુલી છે, પ્રજ્ઞા જેની એટલે રૂડા ગીતાર્થ, તથા રૂડા તપના કરનાર, એવા ગુરૂની સેવા કરે; તે કેવા પુરૂષ ગુરૂની સેવા કરે, તાકે કર્મને જીતવા સમર્થ તથા જે સત્ય બુધ્ધિના ગવેષણ હાર, તથા ધૈર્યવંત, એટલે જે