________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
ઘરમાં બેસવું. ગૃહસ્થને કુશલાદિકનું પૂછવું, તથા પૂર્વ ક્રિડાદિકનુ રસંભારવું, એ સર્વને જાણીને પંડિત પરિહરે, રી છે
જે સર્વ વ્યાપિ તેને યશ કહિયે, અને જે એક દેશ વ્યાપિ તેને કિર્તા કહિયે, તેજ કલાધાની જાતિ જાણવી, તથા રાજાદિકની વંદના પૂજા સત્કાર, વસ્ત્રાદિકે કરી કરાવવાની જે વાંછા કરવી, તથા સર્વ લેકમાં જે વિષય ઈચ્છા કામરૂપ તેની વાંછના કરવી, એ સર્વને પંડિત કર્મ બંધના કારણ જાને પરિહરે, ૨૨ છે
જે અન્ન પાણી કરીને, આ લોકને વિષે, સાધુ પિતાને નિરવાહ કરે, આજીવિકા કરે, તેવા અન્ન પાનને તથા વિધ દેખીને દ્રવ્ય, ખેત્ર કાળ અને ભાવની અપેક્ષા શુદ્ધ નિર્દોષ ગ્રહણ કરે. વળી એજ અન્ન પાણીનું બીજા અસંયતિને દેવું, તે સર્વને જ્ઞ પરિણામે અનર્થનું હતું જાણીને પડિત પરિહરે, II ૨૩ II
એ રીતે મહામુની બાહ્યાભંતર પરિગ્રહ રહિત એવા શ્રી વૃદ્ધિમાન સ્વામી તેને કહ્યા છે. તે શ્રી વર્ધ્વમાન કેવા છે, તોકે, અનંત જ્ઞાન દર્શનના ધરનાર છે તેણે એ શ્રુત ચારિત્ર રૂપ ધર્મ ઉપદે છે, સિધાંત રહસ્ય પ્રકાર છે, જે ૨૪ છે.
વળી જે ગુરૂવાદિક મહેતા પુરૂષ બોલતા હોય તેની વચમાં ભડકીને ન બેલે, તથા મર્મનું વચન જેના બેલવા થકી કે જીવ દુહવાય, એવા વચન બેલે નહીં. (માતૃસ્થાન ) એટલે માયા કરી પ્રધાન વચન બોલવાનું પણ વજે, તે શું બોલે?
કે, કાર્ય વિશેષ વિમાશીને લે જે ભાષા બોલવા થકી કાંઈ પણ દુષણ ન લાગે, તેવી ભાષા પ્રકાશે. # ૨૫ મ.
એક સત્યા, બીજી અસત્યા, ત્રીજી સત્યા મૃષા, ચોથી અસત્યામૃષા, એ ચાર ભાષા માંહેલી ત્રીજી ભાષા જે કાંઇક સત્ય, અને કાંઈક અસત્ય છે, તે પણ ન બેલે, જે ભાષાના