________________
અધ્યયન ૬ .
( ૧૧૭ )
ચંદ્રમાં મહાનુભાવ કહ્યા છે, તથા જેમ સમસ્ત ગધમાં ગશીર્ષ બાવન ચંદન શ્રેષ્ટ કહ્યું છે, એમ સમસ્ત સાધુમાં અપ્રતિજ્ઞ “ એટલે આ લેક પરલકની આશંસા કરવાની જેને પ્રતિજ્ઞા નથી અર્થાત ઈહલેક પરલોકની આશંસા રહિત એવા શ્રી મહાવીરને મોહેટા શ્રેષ્ટ કહ્યા છે. / ૧૦ |
જેમ સમસ્ત સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર શ્રેષ્ઠ કહ્યું છે જેમ નાગ કુમાર દેવોમાં ધરણદ્રનામા ઇંદ્ર શ્રેષ્ટ કર્યો છે, જેમ ઈક્ષરસોદક સમસ્ત રસમાં પ્રધાન શ્વેત એટલે વખાય છે, તેમ તપ ઉપધાને કરી તપે વિશેષે કરી સમસ્ત મુનિમાં શ્રી મહાવીરને પ્રધાન વખાયા છે. ૨૦ છે
જેમ હસ્તિઓને વિશે ઇંદ્રનું વાહન ઐરાવણુ હસ્તિ પ્રધાન કહ્યું છે. જેમ મૃગ પ્રમુખ સ્વાપર જનાવરમાં સિહ પ્રધાન કહ્યું છે. ભરતક્ષેત્રની અપેક્ષાયે જેમ પાણીમાં ગંગાનદીનું પાણુ નિર્મળ કહ્યું છે. જેમ સમસ્ત પક્ષીઓમાં ગરૂડ હોટે કહે છે. અપરનામે વેણુ દેવ એ જેમ પ્રધાને કહ્યા છે. તેમ નિર્વાણ જે મેક્ષ માર્ગ તેના સ્થાપન કરનારા વાદી લેકમાં શ્રી મહાવીર મહાટા કહ્યા છે. ર૧ છે - જેમ યુદ્ધ શુભટેમાં જ્ઞાતવિદિત વિશ્વસેન એટલે ચકવત્તિ પ્રધાને કહ્યું છે. જેમ ફુલમાં અરવિંદ કમળ મેહેહે કહ્યું છે. જેમ ક્ષત્રીમાં દંતવાક્ય એટલે ચક્રવૃત્તિ પ્રધાને કહ્યો છે. તેમ સમસ્ત રૂષીઓમાં શ્રી વર્ધમાન સ્વામિ શ્રેષ્ટ કહ્યા છે. રર
જેમ સમસ્ત દાનને વિષે અભયદાન શ્રેષ્ટ કહ્યું, જેમ સત્ય વચનમાં નિરવધ એટલે જે વચનના ઉચ્ચાર કરી પરને પીડા ઉત્પન્ન ન થાય તે વચન શ્રેષ્ટ વખાણ્યું છે. જેમ સર્વ કપમાં નવવિધ બ્રહાગુપ્તિ સહિત બ્રહ્મચર્ય શ્રેષ્ટ કહે છે. તેમ લોકમાં ઉત્તમ શ્રમણ તપસ્વી શ્રી મહાવીર દેવ શ્રેષ્ટ વખાણ્યા છે, જે ૨૩