________________
અધ્યયન ૮ મું.
( ૧૩૩ )
પ્રકારના પ્રધાન સ્થાનક છે, તઘથા દેવલોકમાં ઇંદ્ર તથા સામાનિક સંશકાદિકના સ્થાન છે, મનુષ્યને વિષે ચકવી વાસુદેવ, બળદેવ, તથા માંડલિકાદિકના સ્થાન છે, તિર્યંચને વિષે પણ ક્યાંએક ઈષ્ટગ ભૂખ્યાદિક સ્થાન છે, તે સર્વ સ્થાનને છોડશે, એમાં સંદેહ કરે નહીં તથા જ્ઞાતિ ગોત્રી સુ-હદ એટલે બાંધવાદિક એ સર્વનું અનિત્ય અશાશ્વત એવે વાસ છે, ૫ ૧૨
એ રીતે પિડિત પુરૂષે અવધારીને પિતાને મમત્વ સ્વભાવ ઉઠરે એટલે સ્વજનાદિકને વિષે મમત્વ ન કરે, આર્ય જે વીતરાગ પ્રણીત મેક્ષ માર્ગ રૂપ ધર્મ તેને આદરે, તે ધર્મ કે છે, તે કે, સર્વ ધર્મ માંહે પ્રધાન અગેપિત એટલે અષિત છે, પ્રગટ છે. ૫ ૧૩ -
હવે શુદ્ધ ધર્મ પરિફાન જે રીતે થાય તે રીતે કહે છે, જાતિ સ્મરણાદિકે કરી તથા પોતાની મતિયે કરી જાણીને અથવા અન્ય ગુદિક પાસેથી ધર્મને સાથે જે ચાસ્ત્રિ તેને સાંભળીને, અંગીકાર કરે. પંડિત વીર્ય સંપન્ન એ સાધુ સંયમને વિશે ઉદ્યમવત થકે પાપકર્મ જે સાવઘાનુષ્ઠાન તેને પચ્ચખે એટલે નિરા કરે, ૫ ૧૪ |
જે કોઈ પ્રકારે કરી પિતાને પ્રેમે કુશલે કરી આયુષ્યને ઉપકર્મ એટલે વિનાશ જાણે, અર્થાત પોતાનું મરણ જાણે તેના અંતરાલે એટલે વિચાલે ક્ષિપ્ર એટલે ઉતાવલે તે પિડિત સલેષ રૂપ શિક્ષા શીખે, અને તે શિક્ષાને મરણવધિ સુધિ અંગીકાર કરે ૧૫ - જેમ કાચબો પોતાના અંગ તથા હાથ મસ્તકાદિક ઉપગને પોતાના દેહને વિષે ગેપ, એ રીતે પંડિત જે છે તે પણ પાપ જે સાવદ્યાનુષ્ઠાન રૂપ તેને અધ્યાત્મ એટલે સમ્ય દર્શન