________________
અધ્યયન : હું.
(૧૫)
સર્વ પર્વતમાં અનુત્તર એટલે પ્રધાન એવી પર્વ એટલે મેખલા કરી દુર્ગ એટલે વિષમ છે અર્થાત સામાન્ય જીવને ચઢતા વિષમ છે તથા પ્રધાન મણી અને ઔષધિ કરી દેદીપ્યમાન ભૂમિ સરખો પૃથવી પ્રદેશની પેરે જાણ, છે ૧૨
મહી એટલે પૃથવીને વચમાં આવેલ જે જંબુદ્વીપ તેના મધ્ય ભાગે એટલે વચમાં વર્તિ છે, નગેંદ્ર એટલે સર્વ પર્વતના ઈદ્ર સરખે એ મેરૂ પર્વત જાણ તે પર્વત લોકમાં સુર્યની પેરે વિશુદ્ધ નિર્મળ કાંતિવાન છે એમ પ્રક કરી જાણ્યે, એ પ્રકારે કરી લક્ષ્મીયે સહીત તે મેરૂ રન અનેક વર્ણ કરી સહિત છે. તથા મનને રમાડનાર તથા જેની તિ અમાલી એટલે સુર્ય તેની પેરે દશે દિશિને વિષે પ્રકાશ પામે છે. આ ૧૩ .
હવે એ મેરૂ પર્વતની ઉપમાઓ શ્રી મહાવીર ભગવંતની સાથે જોડે છે, સુદર્શન નામા જે ગિરિ એટલે પર્વત તેને જે યશ કહિયે છેએ તેવો મહેટ મેરૂ પર્વત જાણ, એ મેરૂની ઉપમા શ્રમણ તપથી જ્ઞાત પુત્ર શ્રી મહાવીર દેવ જાણવા કેવી રીતે તેકે, જાતિયે કરી, યશ કરી દર્શન કરી, જ્ઞાન કરી અને ળેિ કરી સમસ્ત જેટલા ધર્મ માર્ગના પ્રકાશકે છે. તેમાં શ્રી મહાવીર દેવ પ્રધાન છે. તે ૧૪ |
જેમ લાંબપણે સમસ્ત પર્વતમાં નિષધ પર્વત શ્રેષ્ટ છે, તથા જેમ વર્તુલાકાર સમસ્ત પર્વત માહે રૂચક નામા પર્વત શ્રેષ્ટ છે, તેની ઉપમાંયે શ્રી મહાવીર દેવ જગતમાં ભૂતિપ્રજ્ઞ એટલે પ્રજ્ઞા કરી શ્રેષ્ઠ જાણવા, સમસ્ત મુનિઓ માંહે તસ્વર રૂપ જાણવાને અત્યંત જ્ઞાનવત જાણવા (પ્રકર્ષણ જાનાતિતિ પ્રજ્ઞ) એ ભાવ જાણ. ૧૫ ને * તે શ્રી મહાવીર પ્રધાન એ જે સર્વોત્તમ ધર્મ તેને પ્રરૂપીને પ્રકાશીને પ્રધાનમાં પ્રધાન એ જે શુકલધ્યાન તેને ,