________________
( ૧૧ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
જે જીવે જેવા ભાવે પાછલા જન્માંતરે કર્મ કીધાં છે તે કર્મ તેવીજ વિધિ સંસારમાં ભમતાં થકા ચારગતિને વિષે જીવને ઉદય આવે પરંતુ નરક મહેતે એકાંત નિકેવલ દુ:ખરૂપ ભવ ઉપાઈને તે નારકી જીવ દુ:ખી થકા અત્યંત દુ:ખ વેદોરડા
હવે ઉપદેશ સ્વરૂપ કહે છે. એ પૂર્વેક્ત નરકના તીવ્ર દુ:ખ સાંભળીને જે ધૈર્યવંત પુરૂષ છે તે શું કરે તે દેખાડે છે. જે થકી નરકના દુ:ખ ન લેંગવે એવા સર્વ ચતુર્દશ રજવાભક લોકને વિષે જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવ છે તે કેને હણે નહીં તથા એકાંત દ્રષ્ટી એટલે નિશ્ચલ સમ્યકત્વ ધારક તથા પરિગ્રહ રહિત એ છત તું શબ્દથી મૃષાવાદાદિકનું વર્જન પણ જાણી લેવું તથા લેક તે અહીં પ્રસ્તાવ થકી અશુભ કર્મકારી લે તથા કષાય લેક લેવો તેના સ્વરૂપને જાણીને એવા લેકને વશમાં ન પહોંચે. તે ૨૪ |
એ જેમ અશુભ કમને નરક ગતિ કહી તેમ તિર્યંચ - નુષ્ય તથા દેવતાની ગતિ એમ બધિ મલી ચતુર્ગતિક સંસારને વિષે અનંત તદનું રૂપ વિપાક એટલે અનંત એ કર્મને જે વિપાક બુદ્ધિમાન (સર્વમેત દિતિદિવા) એટલે પિડિત પુરૂષ એ પક્ત સર્વને ઇતિ એમ જાણીને જે રીતે શ્રી ભગવતે કહ્યું છે તે રીતે કાંક્ષા કરે એટલે વાંછે સુવા છે કે, કાલ એટલે જ્યાં સુધી મરણ પ્રાપ્ત થાય ત્યાં સુધી દૈવ એટલે સંયમને આચરે એ તાવતા ચારિત્ર વિના જીવ ચતુતિક સંસારમાં ભ્રમણ કરે તે કારણ માટે જાવ છવ સુધી ત્રિવિધે દયા ધર્મ રૂપ નિરતિચાર ચારિત્ર પાલવાને વાંછે અને સર્વથા પાપને ત્યાગ કરે, તિબેમિને અર્થ પૂર્વવત જાણ, રપ છે इति श्री नरक विभक्ति नामे पांचमा अध्ययन संपूर्ण थयो. ॥