________________
( ૧૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લે.
કાની પરે! જેમ શિશુપાળ રાજા પેાતાની આત્માને શૂરવીર માનતા હતા પરંતુ સંગ્રામને વિષે દૃઢધમી તથા મહારથી એવા નારાયણને જતા દેખી, ક્ષેાભ પામી, મછાંડીને નિર્મદ થયા । ૧ ।।
સાંપ્રત સામાન્યપદે દૃષ્ટાંત કહે છે, કોઈ એક પેાતાને વિષે શૂરવીર પણું માનતા, સંગ્રામને મસ્તકે અગ્રેસર પણે આવ્યા; એવા તે સંગ્રામને વિષે ઉપસ્થિત એટલે પ્રાપ્ત થયે શકે ત્યાં પરદલને સુભટે સર્વજનને વ્યાકુળ ચીત કર્યા છે; તે સગ્રામ એવા વર્તે છેકે, જા માતા પુત્રને ન જાણે; એટલે માતાને કેડે રહ્યા બાળક પડતા જાણે નહીં, એવા સંગ્રામને વિષે જે આગળે જીપણ હાર પુરૂષા તેણે શસ્રાદિકે કરી છેદ્યા શકે!, હત પ્રહત કીધા છતા, કાયપણે ભંગ પામે, ॥ ૨ ॥
હવે એ દ્રષ્ટાંત સાધુ સાથે મેળવે છે, એમ પૂર્વોક્ત સુભટની પેરે શીશુપાલવત્ નવ દીક્ષિત શિષ્ય પણ પાસહુને અણ ફરસ્યા થકા એમ કહેકે, દીક્ષા પાળવામાં શું દુર્લભ છે ? એટલે દીક્ષાના માર્ગ સુલભજ છે, એવા તે ભિક્ષાચર્યાને વિષે અકાય, એટલે અજાણ, અનેરા આચારને વીશે નિપુણ થકા નવ દીક્ષિત છે, તે વચન માત્રે કરી પેાતાના વિષે શૂર પણાના માનનાર તે જ્યાં લગે સંયમને સેવે નહીં ત્યાં લગે એવું કહે કે, “ એ સંયમમાં શું દુષ્કર પણું છે ? ” પરંતુ જે વારે સંયમ આદરે, તે વારે પાંરેસહના ઉદય આવે થકે સદાય. ૫ ૩૫
હવે સંયમનું દુષ્કરપણું દેખાડે છે, ત્યાં એકાદ કાળે (હેમંત રૂતુ) પોષ અને માઘ માસમાં સર્વાગે પાઠાંતરે વાયરા સહિત શીત ક્શે તે વારે મંદ બુદ્ધિ ભારી કર્મ જીવ કાયર થકા, ચારિત્રને વિષે સદાય એટલે દીનપણું પામે, કાની પેરે ? તા કે, જેમ રાજ્ય હીણ ક્ષેત્રી સિદાય તેની પરે તે સાધુ પણ જાણી