________________
અધ્યયન ૪ થું.-ઉદેશ ર જે.
( ૩ )
+ +
+
+
+ •
• •
છતા જે વિટંબના થાય તે કહે છે, કોઈક સ્ત્રી ગ્રહને કાર્ય વ્યાકુળ થઈ થકી પુરૂષ પ્રત્યે કહે કે એ બાળક તમે સંભાળ અથવા એનો ત્યાગ કરે હું એની વેઠ કરી શકતી નથી તેમ નવમાંશ સુધી ઉદરે છે અને તમે ક્ષણ માત્ર પણ પુત્રને ખોળામાં લેતા નથી, એમ કેધને વચન બોલે તે વારે કોઈ એક પુરૂષ આક્રોશતાંયે સ્ત્રીને વશવા થકે પુત્રને પિષક થાય જેમ ઉંટને ભારવાહક જેટલે ભાર ઊંટ ઉપર નાંખે તેટલો ભાર આરડતો થકે ઉપાડે તેમ તે પુરૂષ પણ સ્ત્રીની પાસે ઊંટ તુલ્ય જાણો, ૧૬ - રાત્રીને વિષે પણ નિદ્રામાંથી ઉઠીને બાળક રડતો હોય તેને રાખે બાળકને રમાડે તેની પેરે તોકે, રૂદiદારક (ધાત્રીવ( સંથાપતિ) એટલે ધાત્રીની પેરે રાખે જેમ ધાત્રી બાળકને રૂડી રીતે પાળે તેમ તે પુરૂષ પણ બાળકને પાળે, કદાપિ તે પુરૂષ સહિરામ એટલે ઘણે લજજાવંત હોય તો પણ સ્ત્રીને વચને નિર્લજ થાય, હશે એટલે ધોબીની પેરે સ્ત્રીના તથા બાળકના વસ્ત્ર ધવે તથા બીજા પણ જે કાંઈ કાર્ય કહે તે સર્વ દાસની પરે કરે છે ૧૭ |
એ પક્ત પ્રકારે સ્ત્રીનું કિંકરપણું પર્વ અતીત કાળને વિષે ઘણા પુરૂષાએ કર્યું અને વર્તમાન કાળે પણ સ્ત્રીનું દાસ પણું ઘણું પુરૂષો કરે છે. તથા આગામિક કાળે પણ કરશે. ભેગને અર્થ જે અભિમુખ એટલે સનમુખ થયા તેના એ હવાલ થાય એવા રાધાંઘ પુરૂષ જે સ્ત્રીને વશ વતિ થયા તે દાસ સમાન તથા પાશમાં પડેલા મૃગ સમાન તથા વેચાતો લીધેલે ચાકર તે સમાન તથા લિચ સમાન પણ ન કહેવાય કિં. બહુના તે કઈ સરીખા ન કહેવાય, એવો કોઇ પદાર્થ નથી કે જેની ઉપમા એવા અધમને આપીને તેની તુલ્યના કરી બતા