________________
અધ્યયન ૫ મુ-ઉદેશ ૧ લે.
( ઇટ )
પ્રવેશ કરતોજ અગ્નીના આવર્તમાં પડે, એ અજાણ બાપ પિતાના કર્મને નથી જાણતો તથા લુપ્ત પ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા લેપાઈ ગઈ છે, એ છતો તે નારકી ત્યાં દાઝે, બળે, કાળ કરૂણ પ્રાય દયામણુ એવું પુણે તાપનું સ્થાનક ત્યાં આકરા પાપ કર્મ કરી ઢાયું જ્યાં અત્યંત દુ:ખ રૂ૫નુજ ધર્મ એટલે સ્વભાવ છે એવું સ્થાનક નારકી પામે. ૧૨ /
ચારે દિશે ચાર અગ્નિ સમારંભીને એટલે પજ્વલિત કરીને જે નરકાવાસને વિષે ફર કર્મના કરનાર એવા પરમાધામિકે તે અજ્ઞાની એવા બાપડા નારકીઓને તપાવે, તે નારકી ત્યાં પૂર્વોક્ત રીતે તાપ સહન કરતા કર્થતા અત્યંત દુ:ખ ભોગવતા છતા ઘણુ કાળ સુધી રહે તેની પેરે તો કે, જેમ જીવતા માસ્ય અગ્નિ પાસે મૂક્યા છતા અત્યંત તાપનું દુ:ખ પામે પણ પરવસપણાને લીધે ત્યાંથી નાશી શકે નહીં, તેમ તે નારકીઓ પણ જાણી લેવા, ૧૩ છે - ત્યાં તે નારકી નરક માંહે નારકીઓને ત્રાછવા છેદવાનું જે
સ્થાનક છે તે કેવું છે તો કે, સર્વને મહા દુઃખનું કારણ છે જ્યાં અસાધુ કમ એવા પરમાધામક હાથમાં કુહાડે લઇને તે નારકીઓને પકડીને તેને હાથ તથા પગ બાંધી કાષ્ટની પેઠે ત્રા છે એટલે છેદે છે ૧૪
વળી તે પરમાધામકે તે નારકી છાનુંજ રક્ત, કાઢીને કડાહમાં નાંખી ફરી તેજ લોહીમાં તે નારકીઓને પચાવે, તે નારકીઓ કેવા છે તે કે, દુર્ગધ વસ્તુ તેણે કરી ખરડયા છે અંગ જેમના એવા તે નારકીઓને કેવી રીતે પચાવે તો કે, પ્રથમ તેમનું ઉત્તમાંગ ભેદીને પછી (પરિવર્તયંતા ) એટલે સમુહ હોય તેને ઉપરાંડ કરે અને ઉપરાંડુ હોય તેને સમુહ કરે અર્થાત ઉલટાવી પલટાવીને પચાવે ત્યાં પચતા થકા છે નાર