________________
( ૫ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા.
જે કોઇક મહાભીયા ખાળ એટલે આજ્ઞાની, આ સંસારને વિષે અસંયમે જીવિતવ્યના અથી એવજીવ રેડ એટલે પ્રાણીને ભયના ઉપજાવનાર એવા અનેક પાપકર્મ કરે, તેવા પુ રૂષ તીવ્ર પાાયને લીધે ધારૂપ એટલે અત્યંત મીહામણે રૂપે (મિ સંધયારે) એટલે મહા અંધકારે સહિત જ્યાં આંખે કરી કાંઇજ દેખાય નહીં માત્ર અવધિજ્ઞાને કરી ઘેાડું થોડું બ્રુકની પેરે ટ્રુખે, અને જ્યાં ખેરનાં અંગારાથી અનંતગણા તાપ છે એવા નર્કને વિષે પડે છે. !! ૩૫
જે પુરૂષ તીવ્રપણે કરી ભેંદ્રિયાદિક ત્રસ જીવ અને પૃથવીકાયાદિક સ્થાવર જીવ તેને જે પુરૂષ સદાકાળ સ્વાત્મસુખને અર્થ જાણી કરીને હણે તથા જે પ્રાણીઓનું ઉપદ્ન કરનાર હાય તથા ( વરદૂૉપઢાર) એટલે અદત્તાદાનના લેનાર હાય તથા (જ્ઞશસ્યતે સેવનીયસ્ય ચાર ) એટલે સેવવા ચેાગ્ય એવા જે વ્રત પચ્ચખાણાદિક છે તે નકરે અર્થાત અવિરતિ છતાજ રહે પરંતુ કાકમાંસાદિકની પણ વિરતિ કરી શકે નહી. । ૪ ।
( માનમિ ) એટલે શ્રૃષ્ટપણે પાપને વિષે નિશંક છતે। ( વદુનાં માળા તિપાતી । ધણા પ્રાણીઓને અતિપાતિ વિનાશક એટલે જીવ ધાતક, ધૃષ્ટપણે બેલનાર શાસ્ત્ર માંહે જે હિંસા તે હિંસા નહીં એવા વચનના ખેલનાર અતિ વૃત્ત એટલે ક્રોધ થકી ઉપશમ્યા નથી, એવા છતા ખાળ એટલે અજ્ઞાની નરને પામે અંતકાળે એટલે મણ કાળે નીચું મસ્તક કરી અધોગતિય અંધકારને વિષે જાય દુર્ગ વિષમ સ્થાનકે છેદન ભેદનાદિક દુ:ખને પામે ॥ ૫ ॥