________________
અધ્યયન ૪ થું.-ઉદેશ ૧ લો.
( ૮૩ )
મન યોગ એવા સાધુને સંયમની દ્વેષણ એવી જે સ્ત્રી તેની સાથે સંવાસ સંસર્ગ કરે ન કહપે, તે ૧૦ છે
જે કારણ માટે સ્ત્રીના સમાગમ થકી કડવા વિપાક પ્રાપ્ત થાય, તે કારણે સ્ત્રીને વજે તુ શબ્દથકી સ્ત્રીની સાથે આલાપ સંલાપ પણ કરે નહિ, જેમ વિષે કરી લિસ એટલે વિષે કરી ખરડયે એવો કાંટે જાણીને તેને દૂરથકી ટાળિયે, તેમ સાધુ હે તે સ્ત્રીને વિષે કરી ખડ્યા કાંટાની પેરે દૂર થકી ટાળે, તથા એક થકે તે ગૃહસ્થને કુલે જઈ તેને વશવર્તી થકે જે સાધુ ધર્મ કથા કહે તે દ્રવ્યલગી સાધુ પણ નિગ્રંથ નહીં, (નિષિદ્વાચરણ સેવન દિત્યર્થ.) છે ૧૧
જે ચારિત્રિયા એ સ્ત્રી સંબંધિયા નિંદનીક, તેને વિષે શુદ્ધ એટલે મૂછ થકા હોય તે અન્ય પાસસ્થા, ઉસન્ના, કુશીલિયા, પ્રમુખ જે સ્ત્રીની પાસે કથાના કરનાર હોય તે માંહેલા કુશીલિયા જાણવા, તે કારણે રૂડ તપસ્વી જે હોય તે સાધુને (વિહરે સહણ) સ્ત્રી સહિત વિચરે નહીં, તથા સ્ત્રીને સમાગમ આલાપ સલાપાદિક પણ કરે નહીં, અને સ્ત્રીને અંગારા સરખી જાણી દૂર છાંડી આપે. જે ૧ર છે
હવે કદાચિત પુત્રી પ્રમુખને સંસર્ગ થઈ જાય, તે તે પણ સાધુ ટાળવો તે આશ્રયી કહે છે, અપિ સંભવનાયે ધ્રુઆ એટલે બેટી સાથે પણ સાધુ વિચરે નહીં, તથા (સુહા) એટલે વહુ સાથે અને ધાવ, તે માતા સમાન છે તે સાથે પણ, અથવા દાસી સાથે, તથા મહેદી સ્ત્રી સાથે, અથવા કુમારિકા જે નહાની સ્ત્રી તેની સાથે, પણ સંતવ પરિચય તે સાધુ ન કરે તે અણગાર જાણો, કે ૧૩ છે
હવે એ પૂર્વોક્ત સ્ત્રીઓના સમાગમ થકી જે દોષ ઉપજે તે કહે છે હવે કદાપિ એકદા પ્રસ્તાવ એકાંતે ની સાથે સા