________________
અધ્યયન ૩ જ.—ઉદ્દેશા ૨ જો.
( ૬૩ )
પ્રગટ દેખાય નહીં તેવા શરીરને વિકાર કરનાર ઉપસર્ગ ન જાણવા એવા માતાપિતાદિકના સબંધ, તે સબંધી જે ચારિત્રિયાને દુર્લધનીય ઉપસર્ગ છે તેજ ઉપસર્ગ કહે છે જે ઉપસર્ગ આવે કે કોઈ એક કાયર ચારિત્રિઓ સદાય તે પેાતાના આત્માયે સંયમના નિર્વાહ કરી શકે નહીં. । ૧ ।।
કોઈ એક જ્ઞાતિલા સાધુને દેખીને સાધુને વીંટીને રૂદન કરે એટલે વિલાપ કરે અને એમ કહેકે અમ્હે તારૂં બાળપણ ચકી પાલણ પાષણ કર્યું, તે અહે તારા તાત એટલે પિતા યેં, માટે એવું જાણ્યું જે અમારી વૃદ્ધાવસ્થામાં; તુ પણ અમારૂં પેાષણ કરીશ, તે માટે હે પુત્ર! તું અમારૂં પાણ કર, તથા તે સાધુના પુત્રાદિક હોય તે એમ કહે કે, અહે ! તાત અહા પીતા તમે અમને શા કારણે છાંડા છે. ? ! ર્ ॥
વળી કહે છે અહા તાત ! તાહરા જે પિતા છે તે (થે) એટલે ડાકરા છે અર્થાત વૃદ્ધ છે; તથા બેહેન તે ન્હાની છે, એ પ્રત્યક્ષ દેખાય છે, તથા હૈ તાત તાહરા સગાભાઈ તે એક માતાના જણ્યા એવા સહેાદર એક ઉદરના ઉપજ્યા, સ્નેહના પાત્ર, તેને કેમ છાંડીશ! તે કાણું માટે તું અમને કાં છાંડે છે. ॥ ૩॥
તથા માતા અને પિતા તેને પાષાણ કર એ રીતે પરલેાકની સિદ્ધી થશે તથા હું તાત આ લોકને વિષે પણ નિશ્ચય થકી એવા આચાર છે કે જે સંસાર માંહે પેાતાના માતાપિતાનું પાલણ પાષણ કરે, તેજ શ્રેષ્ઠ મનુષ્ય કહેવાય છે. (યતે ગુરૂવાયત્ર પૂતિષ્ઠિત વચનાત્ ) ॥ ૪ ॥
એ રીતે પ્રધાન તથા ઉત્તરાત્તર મધુર જેને આલાપ છે એટલે નરમ વચનના ખેલનારા એવા કે અહેા તાત ! તમારા પુત્ર ન્હાના છે, તથા તમારી ભાર્યા તે નિયન પરણેલી છે ને