________________
અધ્યયન ૩ જુ-ઉદેશે ૩ જે.
(
૮ )
હવે એ પુવોક્ત દ્રષ્ટાંત, કાયર સાધુ સાથે મેલવિએ છે. એ રીતે કેઇ એક શ્રમણ પ્રવજિત અલ્પ સત્વના ધણી તે પિતાને વિષે અબલપણું એટલે સંયમ રૂપ ભાર વહેવાને જાવ જીવ સુધી પોતાને વિષે અસમર્થપણું જાણીને અનાગત એટલે આગામિક કાળને ભય દેખીને, એટલે આગળ વૃદ્ધાવસ્થાએ તથા લાનાવસ્થા તથા દુભક્ષને વિષે મને શું ત્રણ શરણ થશે એવી કલ્પના કરીને ઠેરાવ કરે કે મને વ્યાકર્ણ, તિષ્ય વિદ્યકાદિક ત્રણ શરણ થશે માટે તેવા શા ભણે, ૩
કેણ જાણે મુજને કેવા કારણથકી સંયમને ભૂંસ થશે. સી થકી થશે કિંવા ઉદક, એટલે સચિત્ત પાણીના પરિભેગ થકી થશે, કેમકે કર્મની વિચિત્ર ગતિ છે પ્રકલ્પિત પૂર્વે પાર્જિત દ્રવ્ય નથી જે તે સમય મને કામ આવે; તો તે વખતે કેઇએ અમને પુછયાથકા વ્યાકર્ણદિક કહીશું એ રીતે ચિંતવન કરી જોતિષાદિકને વિષે ન કરે, ૪
હવે ઉપસંહાર કરતા કહે છે. એ જેમ પૂર્વે કહ્યા એવા કાયર, સુભટ, જેમ બીક પામતાથકા વલયાદિક સ્થાનકના જેનારા થાય, તેમ પ્રમાદિ ચારિત્રિયા મંદ ભાગ્યને લીધે, અ૯૫ સત્વના ધણી આજીવિકાના ભયથકી અનેક કુશાસ્ત્ર શીખે; તે કેવા છે તો કે, ચિતના અસ્થિરપણાને પહેલાથકા, મનમાં વિચાર કરે કે, શું જાણીએ, અમે જાવ છવ સુધી સંયમ પાળી શકીશું; કિંવા નહિ પાળી શકીશું; કેની પેરે તકે જેમ માર્ગને વિષે અનિપુણ એવા પુરૂષો માર્ગ દેખી સંદેહમાં પડે, કે શું જાણીયે એ માર્ગ અમુક સ્થાનકે જશે કિંવા નહીં જાય, | ૫ |
હવે માહાપુરૂષની સ્થિતિ કહે છે. જે માહાસત્યવત મેહેટા પુરૂષ જ્ઞાત લેકમાંહે પ્રસિદ્ધ અને શુરવીર પુરૂષમાં