________________
અધ્યયન ૩ જુ–ઉદેશો ૪ .
( ૭૫ )
આવી રીતે કહે કે, અનાદિકને અણ ભગવત એ નમિ રાજા વિદેહ દેશમાં ઉત્પન્ન થયેલું હતું, તે મુક્તિ પહે; તથા અન્ય તીર્થ કહે છે કે, રામગુપ્ત રાજ રૂષીર આહાર ભેગવતે થકે મુક્તિ પોતે, તથા બાહુક રૂપીધર તેમજ તારા ગણનામાં રૂષીશ્વર એ બને શીતળ પાણીના પરિભેગ થકી સિદ્ધિને પામ્યા, જે ૨ |
વળી આસિલ તથા દેવલ એમજ દ્વીપાયન મહા રૂષીધર અને પારાશર એ સર્વ રૂષીઓ શીતળ પાણીને ભેગવી તથા બીજકાય હરિકાયને પરિભેગ થકી સિદ્ધ થયા. . ૩ II
એ નમીરાજ રૂપી પ્રમુખ પર્વ કાળને વિષે મહા પુરૂષ કહ્યા છે તે આ લોકને વિષે પ્રસિધ છે તે કુતીર્થક અથવા સાતાશીલ સ્વયૂક્ષિક એમ કહે કે, એ સર્વ બીજ સચેત પાણીને ભોગવીને સિદ્ધ થયા એમ એ અમે મહાભારતાદિક તથા પુરાણમાંથી સાંભળ્યું છે. માટે અમે પણ એવી જ રીતે મુક્તિ સાધશું. . ૪ ..
ત્યાં કુશાસ્ત્ર જે ભારત પુરાણાદિક તેને સાંભળવે કરી તથા પરિસહ ઉપનેથકે કઇક મંદ અજ્ઞાની ચારિત્ર થકી સદાય, કેની પેરે તોકે, જેમ ભારથકી ભાગ્યા એવા જે ગદ્ગભ તે માર્ગમાંજ ભાર નાંખી દેઈને નાસી જાય અથવા પૃષ્ટ સર્પ એટલે ભગ્ન ગતિ પુરૂષ સંભ્રમી પણ અગન્યાદિક ઉપદ્રવ ઉપનેથકે નાશી જનાર મનુષ્યની પછવાડે દોડતો જાય પરંતુ અચગામિ ન થાય અગ્ની માંહેજ વિનાશ પામે તેમ જે શીતળ વિહારી છે. તે પણ મુક્તિના અગ્રગામી નથાય, અનંત કાળ સંસાર માંહેજ ભમે, ૫ છે
એ મોક્ષમાર્ગ વિચારવાને પ્રસ્તાવે કેક સાક્યાદિક અથવા સ્વતી લેચ પ્રમુખ કષ્ટ પડયાથકા, એમ કહે કે તે જે