________________
અધ્યયન ૨ જુ.-ઉદેશ ૧ લે.
( ૩૩ )
જે આ ભવને વિષે ધર્મ નહીં કરશે તેને પરભવને વિષે નિશ્ચ થકી, બેધ બીજ તે દુર્લભ છે. જેમ અતિક્રમેલી રાત્રી ફરીથી આવે નહીં. તેમ વનાદિક સર્વ પદાર્થ ગયા તે પણ ફરી આવે નહીં. ફરી ફરી જીવિત શબ્દ સમે કરી પ્રધાન જે જીવિતવ્યતે સુલભ નથી, ૧
હવે સર્વે સંસારી જીવને આયુષ્ય અનિત્ય કરી દેખાડે છે. બાળક એટલે કેઈક છવ બાલ્યાવસ્થામાં થકાજ વિનાશ પામે છે. તથા કેઇ એક બુઢ્ઢા (બદ્ધ) થઈને વિનાશ પામે છે. તથા જુઓ કે, કેઈ એક મનુષ્ય જે છે, તે ગર્ભમાં રહ્યા - કાં પણ વિનાશને પામે છે. એમ એ મૃત્યુ જે છે, તે જીવને સર્વ અવસ્થાએ આવી પહોંચે છે. તેના ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ શેન એટલે સીચાણે જે છે, તે વાટે એટલે તીતર પક્ષી તેને છોલીને હરણ કરી લીયે, એમ એ મનુષ્યનું આયુષ્ય પણ ક્ષણે ક્ષણે તૂટે છે. એ પૂર્વે કહ્યું એવું જીવનું જીવિતવ્ય જાણવું રા
કેઈ એક જીવ બાપડા માતા પિતાદિક સ્વજને સંસાર માહે ભમાડો થકો એટલે તેને માહ્ય બાંઘો ઉકે, ધર્મને વિષે ઉદ્યમ કરે નહી, તે જીવને પરભવને વિષે સદ્દગતિ જે મુક્તિ તે સુલભ નથી, કેમકે મેહરૂપ કલેશ તથા વિષય સુખ થકી દુર્ગતિ થાય, એવું જાણી એ મેહાદિક ભયને દેખીને જે આરંભ થકી વિરમ, નિવ્રતે તે સુવત થાય, એટલે શુંભનીકતવંત થાય, | ૩ |
હવે જે કે. આરભાદિક થકી નિવૃતે નહી તેને દોષ કહે છે, જે કારણે અતિ જીવને આગળ જે કહેશે તે ઉત્પન્ન થાય. તે સૈ ઊતપન્ન થાય? તો કે જગતમાંહે પૃથક પૃથક જુદા જુદા જીવનાં સ્થાનક જે નરકાદિક છે, તે સ્થાનકમાંહે પ્રાણી છેતાનાં ઉપાજેલાં કમોનાં જે દુ:ખ તેણે કરી પીડાય, તે પ્રાણી