________________
( ૧૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લો.
તૈનહાર છે માટે તેને બેલાવિયે છે કે અહો ! તું શ્રી વીતરાગ પરમાત્માને ભાષ્ય જે સિદ્ધાંત તેના ઉપર સરધા કરીને તેને ગ્રહણ કરે અને આ લેકનાં સુખ ટાળીને પરલોક ઉપર કોણ ભરશે રાખે, પરલેક તે નથી ઈત્યાદિક જે તું બોલે છે તે તહારૂ બાલવું અયોગ્ય છે; કેમકે વર્તમાનકાળ ટાળીને અતીત અનાગત નહીં માનીશ તે પિતા માતાદિક પુત્ર પિત્રાદિક એ પણ નથી, એમ પણ કહેવું પડશે પરંતુ એવી રીતના તાહરા બોલાવા થકી એમ જાણીએ છેયે કે સૂર્ણપણે તું નિરૂદ્ધ દર્શને છે, એટલે સર્વદા જ્ઞાનદ્રષ્ટી હિત છે; મોહની કર્મ કરી અથવા જ્ઞાનાવરણાદિક કર્મ કરી તાહારે દર્શન રૂંધાયું છે તે માટે તું જેન માર્ગ સદહતો નથી, માટે એ તારે મત મૂકીને સુત્રના સત્ય માર્ગની સર્રહના કર. ૧૧ છે
વળી ઉપદેશ કહે છે એવા વચનને બોલનાર દુ:ખી છેતે વારંવાર મેહ પામે એટલે વળી તેહને જ સમાચરે જે થકી સંસારમાંહે અનતો કાળ પરિભ્રમણ કરે. એવું જાણી મેહ મુકીને જે સંયમને વિષે પ્રવર્તે તે ઉત્તમ પુરૂષ જાણ, તે આત્મ
લાઘા સ્તુતી લેક પૂજા તથા વસ્ત્રાદિક લાભના ઉત્કર્ષને ન વાંછે, એટલે એ સર્વને ત્યાગ કરે તે એમ કરતો જ્ઞાનાદિક સહિત થકે સંજતે સર્વે પ્રાણી માત્રને પોતાના આત્મા તુલ્ય કરી દેખે, એ રીતે દયાપાળે, એ ૧૨ છે
વળી ઉપદેશાંતર કહે છે. પ્રહાવાસને વિષે વસતે એવો મનુષ્ય તે પણ અનુકમે ધર્મ સાંભળી, શ્રાવકના વદિકને અંગીકાર કરી, જીવોને વિશે સમ્યક પ્રકારે યત્ન કરતો, તે સર્વત્ર સમતા પરિણામે વર્તતો એ રીતે ગૃહસ્થ ધર્મને પાળતો થકે પણ દેવલોકમાં જાય, તે પછી યાતિ ધર્મ પાળનારાને તો કહેજ શું? ૧૩ . .