________________
અધ્યયન ર જુ.ઉદેશ ૩ જે.
(૫૫)
વળી કહે છે તે શ્રી વીતરાગની આજ્ઞાપૂર્વક ધર્મ સાંભળીને ને તેના આગમને વિષે જેમ કહ્યું છે, તેમ સત્ય સંયમને વિષે ઉપક્રમ એટલે ઉદ્યમ કરે, સર્વત્ર મછર રહિત એવો થકે સાધુ તે સાધુ કરી વતિ શુદ્ધ એટલે બેતાલીશ દોષ રહિત એ આહાર લીયે, જે ૧૪ છે
વળી ઉપદેશ કહે છે તે સાધુ સર્વ હેય ઉપાદેય વસ્તુને જાણને સર્વક્ત સંવર રૂપ માર્ગને આધિનિષ્ટતું એટલે આશ્રેયે વળી ધર્મથી થકો ઉપધ્યાન એટલે તપને વિષે વિર્ય ફેરવે એટલે તેમાં બળવંત થાય પણ તેમાં વિર્ય ગોપવે નહી વળી મન, વચન અને કાયા ગુમીએ ગુમ અને શુભ જેગે યુક્ત થવાને સર્વકાળ પિતાને વિષે અને પરને વિષે યત્ન કરે તે સાધુ પરમાયત જે મેક્ષ તેનો અર્થ જાણ છે ૧૫ માં
ન કનકાદિક તથા પશુ ચતુષ્યપદાદિક અને જ્ઞાતિને સ્વજન માતાપિતાદિક તેનું જે બાળ અજ્ઞાની હોય તે સણકારી માને કેવી રીતે કે એ જે વિસ્તાદક છે તે માહારા છે. હું એની ૨ક્ષા કરનાર છું પણ એમ ન જાણે જે એ ધનાદિક જે છે તે રેગાદક ઉપને થકે અથવા દુર્ગતિમાં પડતાં થકાં મને ત્રાણસરણ નાતે એટલે નથી થવાના છે ૧૬
વળી ઉપદેશ કહી દેખાડે છે. પર્યાપાજત અસાતા વેદનીય કર્મના ઉદય થકી દુ:ખ પ્રાપ્ત થયા છતાં તે દુ:ખ એકલેજ જીવ અનુભવે છે. પણ જ્ઞાતિ, સ્વજન અથવા દ્રવ્ય તે દુ:ખ થકી મૂકાવી શકતા નથી અથવા મરણ આવેછતે પણ એકલેજ દુ:ખ ભોગવે તથા ભવાંતરને વિષે પણ એકલેજ દુ:ખ ભોગવે તથા ગતિ આ ગતિ પણ એકલાને જ હોય, પરંતુ તે વખતે ધનાદિક જે છે તે કેઇ સરણું ન થાય, વિવેકી પિડિત જન એવી રીતે જાણતા થકા કેઇનું સરણ કરી માને નહીં, પણ