________________
( પર )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.--ભાગ ૧ લા.
ણાંત સુધી જો કછુ આપે તે પણ અલ્પ સામર્થ્યપણાને લીધે ચાલી ન શકે. નિર્મૂળપણાથી તેહીજ કાઢવમાં વિષમ માર્ગે મૃતા રહે. ॥ ૫ ॥
હવે એ દ્રષ્ટાંત પુરૂષ સાથે મેળવે છે, એ પાક્ત ન્યાયે શબ્દાર્દિક વિષય તેની ગવેષણા એટલે પ્રાર્થના તેને વિષે નિપુણ આસક્ત હતા તે પુરૂષ સિદાય પરંતુ કામભાગને છાંડી ન શકે; કામભોગરૂપ કમને વિષે ખુટા એવા છતા આજ અથવા કાલે એ કામભોગના સંબંધ છાંડીશ, એમ ચિતવે; પણ નિર્બળ બળદની પરે છાંડી ન શકે એમ જાણી સંવેગ આણીને કામિ પુરૂષે કામભોગ વાંછવા નહી વળી તે કામભોગને લાધા થકા પણ અણુલાધા એટલે અણપામ્યા સરખા કરે. એકાએક નિમિત્તે અજ્યા છતા જંબુસ્વામિ તથા વેસ્વામિને પેરે નિસ્પૃહી થાય. !! fu
હવે શા વાસ્તે કામભોગના ત્યાગ કરવા તે કહે છે, પછી મરણ કાળે ભવાંતરને વિષે એ કામભાગની સેવાયે કરી અસાધુપણા થકી દુર્ગતિ ગમન રૂપ થાય. એવું જાણી પેાતાને આત્મા વિષયના સંગ થકી દૂર કરે તથા પાતાના આત્માને શીખવે કે, રે જીવ અસાધુ કર્મને પ્રમાણે તું દુર્ગતિયેં ગયા શકે। દુ:ખી થઇશ તથા અત્યંત અ સાધુ કર્મને પ્રમાણે શૈાચ કરીશ હે જીવ! તુજને પાધિએ પીડયા થકા ગાઢા આકરા શબ્દ કરીશ, તથા ઘણા વિલાપ કરીશ. હે માય ? હું મરું છું આ વખત મને રાખનાર કોઈ નથી ત્યાદિક અને આક્રંદ કરીશ એવું કહીને આત્માને શીખામણ આપે. । ૭ ।।
વળી આ સંસારમાંહે ધન્યધાન્યાદિક પદાર્થ તા દૂર રહ્યા, પણ એકલું જીવિતપણજ દેખા તે એવું તા અશાત્વનું છે કે,. ક્ષણે ક્ષણે વિનાશ શીલ છે, કાઠક તા તરૂણપણેજ વિનાશ