________________
અધ્યયન ૧ લું–ઉદેશે જ છે.
(૨૭)
w
n
^^^
^
^^^^^
કેમકે તે ગૃહસ્થનાં કર્યાં જે પચન તથા પાચનાદિક છકકાય હિંસાને વ્યાપાર તેને જે ઉપદેશ તેને વિશે પ્રવર્તિતે કારણે પ્રવજત છતાં ગૃહસ્થના કરતવ્ય થકી વેગળા નથી, અર્થત
જેવા ગૃહી તેવા દર્શની ” એ કારણે કેઇને ઉદ્ધાર ન કરી શકે છે ૧.
એવા દર્શની દેખીને ચારિત્રિયાયે જે કરવું તે દેખાડે છે. તે પાખંડી લેક વિપરીત ઉપદેશ દેવાને પ્રવર્તતાં તેને સ
મ્ય પ્રકારે જાણુને જેમ એ દર્શની બાપડા મિથ્યાત્વ વ્યાપારે વિવેકસન્ય, પોતે પિતાનેજ અહિતકારી દીશે છે. તે અન્ય જીવને હિતક કયાંથી થશે? એવું આલેચીને ભિક્ષુ જે ચારિ. ત્રીઓ પરમાર્થને જાણ તે દર્શનીઓને વિષે પૂછય નહીં અને થે તે પ્રત્યે સંબંધ પણ ન કરે, ત્યારે શું કરે, તે અર્થ ગાથાના ઉતરાર્ધવડે દેખાય છે, તે ઉત્કર્ષ રહિત આઠ મદને ટાળનાર, અપ્રલીન એટલે અસંબંધ ગ્રહસ્થ તથા પાસથાદિકને વિષે સંસર્ગ અણ કરતા તે ભણી, મધ્યમ ભાવે રાગ ઠેશ રહિત છત મુની એટલે જે સાધુ તે પિતાને પ્રવર્તાવે, એટલે શું કહ્યું? તે કે, કદાચિત પરતીર્થીક અથવા પાસસ્થાદિક સંઘાતે સબંધ મલે તો મદ ન કરે ને તેની પ્રશંસા તથા નિંદા અણુકત રાગ દ્વેષ રહિત વર્તિ, એ પ્રકારે કરી સંયમ જે પાળે તેજ સાધુ જાણો | ૨ |
હવે જે કારણે પરતીર્થિકને વિરૂદ્વાચારી કહ્યા તે કારણ દેખાડે છે–તે ધન્યધાખ્યાદિક દ્વિપદ ચતુષ્પદાદિક સહિત, તેને અભાવે શરીર ઉપકરણદીકને વીષે મૂછ રાખે છે તેહીજ પરગ્રહ કહીએ, અને જીવ ઘાતને વીષે પ્રવર્તમાન, તેહને અભાવે ઉદ્દેશાદિકના ભોગવનાર છે. માટે આરંભી કહિયે. એવા છતાં મેક્ષ માર્ગ સાધે તે દેખાડે છે. તે બહુ પલેકને ચિતવે, એક