________________
0000000000000000000000000000000000000000000
કેટલાક પ્રસ’ગામાં લોકોની વચ્ચે દીવાલ બની બેઠેલા મનભેદ અને મતભેદ પણ મીટાવ્યા છે. એ સર્વ આચાર્યશ્રીની જનાભિમુખ પ્રતિભાનું પરિણામ કહી શકાય.
સ્વધીએ તેમને શાસનસમ્રાટ્. વચનસિદ્ધ પુરુષ, ભદ્રિક પરિણામી વગેરેથી આળખાવે છે. કેટલાક એમણે કરેલા કદંબગિરિના વિકાસને સભારે છે, તો કેટલાક ચમત્કારિક કથાઓને સભારીને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ સઘળું આચાર્યશ્રી પ્રત્યેની અખૂટ ભક્તિને આવિષ્કાર છે.
એમની જ્ઞાનાપાસના તા જૈનેતરાને પણ આપે બહુમૂલ્ય તેમજ બહુસંખ્ય પ્રાચીન પ્રધાનું સÀોધન, હાથે થયું છે.
આજે ભૌતિક વિકાસ જેટલા જોવા મળે છે તેટલા આત્મિક વિકાસ થયેલા જોવા મળતા નથી. આપણા પોતાના વિચાર, વાણી. વન પર વિજય ન મેળવીએ ત્યાં સુધી આપણે કરેલ લોકશાહીની પ્રગતિમાં ઉણપ ગણાય. નેમિસૂરિજી જેવા મહાન્ આચાર્યના જીવન અને કવનમાંથી ખોધ લઇને આંતરિક શક્તિઓને વધારે ખીલવીએ ત્યારે ધર્મના ખરા હાર્દને પ્રીયું ગણાય, અને સત્ય, અહિંસા, દિલદિલની બંધુતા, સમભાવપૂ માનવસેવા દ્વારા આત્માતિ સાધીએ ત્યારે વંદનાંજલિ આપી ગણાય. સર્વ અનુયાયીઆ આ પવિત્ર ભાવનાને વિચાર. વાણી, વર્તનમાં પ્રતિબિંબિત થતી જોવાની મનાકામના સેવે જ....!
એવી હતી. અનેક સ્થળાએ નવાધાનું સર્જન અમના
Jain Educationa International
www.corded....adddddd
૨૯
For Personal and Private Use Only
કે. કે. શાહ (તામિલનાડુના રાજ્યપાલ)
www.jainelibrary.org