________________
ક્ષેત્રસ્પર્ધા નાના પ્રભાવ
૮૫
પૂજ્યશ્રી ઉપદેશ આપતા હતા ત્યાં જ એ મુનિરાજને ચક્કર આવવાથી પડી ગયા. પગે જામઢા થઇ ગયા. વધારે પ્રમાણમાં લેાહી પડવાથી અશકત આવી ગયેલી, તેથી આમ બન્યું.
તેમની આવી તબીયત જોઈને વિહાર બંધ રાખીને પૂજ્યશ્રી પુનઃ ગામમાં પધાર્યાં. અને એ મુનિશ્રીની કાળજીભરી સારવાર શરૂ કરી. ચેાગ્ય ઔષધેાપચાર કર્યો. શ્રી સંઘે પણ ખડે પગે ભિકત કરી. આથી તત્કાલ તે રાહત થઈ ગઈ. તબીયત ઘણી સારી જણાવા લાગી. પણ કાળની ગહન ગતિ કાણુ કળી શકે? એક દિવસ તેઓ બપોરે એકચિત્તે ડિલેણ કરતા હતા, તેમાં જ આયુષ્યબળ પૂરૂ થવાથી તેએ સમાધિભાવે શુભલેશ્યામાં કાળધમ
પામ્યા.
આવા તપસ્વી-ભકિતપ્રધાન મુનિશ્રીના કાળધથી પૂજ્યશ્રી આદિ સૌને ઘણું જ દુઃખ થયું. પણ ભાવિ આગળ સૌ નિરૂપાય હતા.
દુકાળ વરસમાં અધિક માસની જેમ આ જ દિવસેામાં એરસદમાં પ્લેગે દેખા દીધી. પ્લેગના કેસા પણ મનવા લાગ્યા. મુનિશ્રી નયવિજયજી કાળધર્મ પામ્યા, એ જ દિવસે મુનિશ્રી દનવિજયજી મ. ને તાવ આવ્યે અને ગળામાં ગાંઠ નીકળી. મુનિશ્રી ઉદયવિજયજી મ. આદિ અન્ય મુનિઓને પણ એનાં ચિહ્નો જણાતાં પૂજ્યશ્રીએ તત્કાલ ગામમાંથી વિહાર કર્યાં. અને ગામ બહારની વાડીમાં આવીને રહ્યા. ત્યાં સ્થિરતા કરીને યાગ્ય ઔષધ પચાર કરતાં સવ મુનિએ સ્વસ્થ થઈ ગયા. આ વખતે મુનિશ્રી દૅશનવિજયજી મ. આદિ કેટલાક મુનિને શ્રીમહાનિશીથ સૂત્રના ‘પર’ દિવસના આયંબીલના આગાઢ યાગ ચાલતા હતા. તેમાં આવી તખીયત નરમ થવા છતાંય તેઓએ મકકમપણે યાગ વહેવા ચાલુ જ રાખ્યા. એ યાગના પ્રતાપે જ તેમના રોગ જલદી દૂર થયા હોય એમ સૌને લાગ્યું.
બધાં મુનિઓએ સ્વસ્થતા મેળવી લીધી એટલે પૂજ્યશ્રી વિહાર કરીને દાએલ પધાર્યા. અહી અઠવાડિયા પૂરતી સ્થિરતા કરી. અહીંયા દિગ ંબર ભાઈ આના ઘર ઘણા હતા. શ્વેતાંબરનું એકેય નહિ. પૂજ્યશ્રીની અદ્ભુત પ્રતિભાથી પ્રભાવિત બનીને એ દિગ ંબર શ્રાવકોએ દરેક રીતે તેઓશ્રીની ઘણી ભકિત કરી.
દાલથી આસે દર–વાસદ થઈ ને પૂજ્યશ્રી છાણી પધાર્યાં. છેલ્લાં કેટલાંક દિવસેાના ઉન્નગરા આહિને કારણે તેઓશ્રીને પેટમાં દુઃખાવા રહેતા હતા. તે અંગે ઉપચાર કર્યા. પણ તેનાથી દુ:ખાવેશ ન મટતાં સંગ્રહણીનું દર્દ વધી પડયું. એને લીધે તેઓશ્રીના પેટમાં કંઇપણ ખારાક ટકતા નહી. ઠેલાં જ થઇ જતાં.
અધૂરામાં પૂરૂ હોય તેમ તેઓશ્રીના વિદ્વાન ખાલ-શિષ્ય મુનિશ્રી યશેાવિજયજી મ. ની તબીયત પણ વિશેષ નરમ થઇ.
પૂજ્યશ્રીની માંદગીના સમાચાર જાણીને પં. શ્રી આનંદસાગરજી મ. પેાતાના એ શિષ્યા સાથે છાણી પધાર્યાં. અને પૂજ્યશ્રીની સારવારમાં- વૈયાવચ્ચમાં જોડાયા. શ્રી યશેાવિજયજી મ. ની ચિન્તા પૂજ્યશ્રીને વધારે રહ્યા કરતી હતી. તેથી તેઓશ્રીની પેાતાની તખીયત પણ સુધરતી નહાતી. એ જોઈને શ્રીસાગરજી મ. આદિએ પૂજ્યશ્રી તથા બીજા આઠ-દશ મુનિઓને ગામ બહારની વાડીમાં રાખ્યા. અને યજ્ઞેશવિજયજી મ. તથા અમુક મુનિઓને ગામમાં રાખ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org