________________
ગ્રાસનસમ્રાટ્
શક્તિ મળે. લગ્નેશ શનિ લાભસ્થાનમાં ગુરુની રાશિમાં અને લાભેશ ગુરુની દૃષ્ટિમાં રહેલા હાવાથી વિશાળ ક્ષેત્રમાં આગળ આવે. મહેાળા મંડળમાં આગળ પડતુ સ્થાન મેળવે અને જીવનની આશા-આકાંક્ષાએ જીવનના ઉત્તરાર્ધમાં પૂર્ણ થાય.
૧૮
જન્મ કુંડલીનુ' તૃતીય સ્થાન લખાણા, વાંચન, પ્રવાસ તથા ભ્રાતૃવર્ગના નિર્દેશ કરે છે. આ સ્થાન પર સૂર્ય તથા ગુરૂની દૃષ્ટિ છે. તૃતીયેશ મંગળ તૃતીય સ્થાનથી નવપચમમાં ગુરુ સાથે રહેલેા હેાવાથી વિશાળ વાંચન અને ઘણું લેખન કાર્ય કરવામાં સફળતા મળે. પોતાની બુદ્ધિશક્તિ તથા કુદરતી ગુણાથી સમાજમાં અગ્રપદ મેળવે અને મેટા જનસમુદાય દ્વારા માન મળે.
જન્મકુંડલીનું ચેાથું સ્થાન સુખ-વૈભવ, ઘર-જમીનના નિર્દેશ કરે છે. આ સ્થાનમાં રાહુ છે તે સાંસારિક સુખા માટે અનુકૂળ બનતા નથી. સુખેશ શુક્ર દશમ કેન્દ્રમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-બુધ સાથે અને મગળની દૃષ્ટિમાં રહેલા હાઈ દશમ સ્થાનમાં ચાર ગ્રહેાની હાજરી અને પાંચમા મંગળની દૃષ્ટિ તેમજ મેાક્ષકારક કેતુનું આ યાગમાં સાથે હાવું પ્રવજયા યાગ દર્શાવે છે. તેથી સાંસારિક સુખાના ત્યાગ અને ત્યાગી તરીકેના જીવનમાં ઉત્તમ સફળતા મળે. ચતુર્થાં સ્થાનને સ્વામી શુક્ર હાવાથી જીવનના પૂર્વામાં સંસાર ત્યાગ કરવાના ચાગ અને, અને ત્યાગમા માં દૈવી અનુકૂળતાને કારણે ઉત્તમ પ્રગતિ સાધી યશકીતિ મેળવે. જન્મ સમયે વિશેાત્તરી ગુરુ મહાદશા ૬ માસની બાકી છે. ત્યારખાદ ૧૯ વર્ષની શિન મહાદશા શરૂ થાય છે. શિત આ કુંડલી માટે લગ્નેશ તથા વ્યયેશ હાઈ લાભસ્થાનમાં શુભગ્રહ ગુરૂની ષ્ટિમાં રહેલા હેાવાથી આ મહાદશા પૂરી થતાં પહેલાં જ સંસાર ત્યાગ કરવાના ચાગ અને છે. સામાન્યપણે સેાળમા વર્ષે ગુરુ જ્ઞાનમાં આગળ વધારવાનું બળ મેળવતા હાઈ દીક્ષાના ચેાગ થાય.
જન્મકુંડલી પાંચમા સ્થાનમાં પૂર્વ પુણ્ય, વિદ્યા, બુદ્ધિ, સાહસ, સંતાન તથા શિષ્ય વિશે જોવાય છે. આ સ્થાન પર શનિની ષ્ટિ છે. શિન ભાગને માટે અનુકૂળ નથી. પરંતુ ત્યાગને માટે અને સેવાને માટે ખૂબ જ અનુકૂળ ખનતા હેાવાથી તેમ તે વ્યયેશ પણ હાવાથી દીક્ષા ગ્રહણ કર્યાં ખાદ વિદ્યાકારક બુધની મહાદશા આવતી હાવાથી વિદ્યાભ્યાસમાં સારી સફળતા મળે. બુધ એ દશમકેન્દ્રમાં રાજ્યેાગકારક શુક્ર સાથે રહેલે હાવાથી આ સમય દરમ્યાન ત્યાગમાની ઉચ્ચ પદવી મળે. આ દશા પૂરી થતાં પહેલાં ઉચ્ચ કક્ષાનું માન, ઉપરાંત શિષ્ય સમુદાય પણ મળે. અને જનસમાજમાં અગ્રગણ્ય ધર્માંગુરુ તરીકેનું સ્થાન મળે.
જન્મકુંડલીના સાતમા સ્થાનમાં લેકસ પ`, જનસમુદાય, તથા જાહેર જીવન વિશે જોવાય છે. અહી સિંહુ રાશિ છે. સિંહ રાશિ એ સૂર્યના આધિપત્યની રાજરાશિ હેાઈ તેમાં સૂર્યના મિત્રગ્રંહે ગુરુ તથા મંગળ રહેલા છે. ગુરુ આ કુંડલી માટે લાભેશ તથા કુટુ બેશ અને વાણીસ્થાનના અધિપતિ હેાઈ તેમજ મગળ પરાક્રમેશ તથા કર્મેશ હોઈ આ સ્થાનમાં આ અન્ને ગ્રહેાની યુતિ રાજયોગકારક બનતી હૈાવાથી જનસમૂહની ધાર્મિક આગેવાની લેનાર, ધાર્મિક નેતા ખને. ગુરુ જ્ઞાનના કારક હાવાથી, જ્ઞાનના પ્રચાર માટેના ઘણાં પ્રકાશનેા મહાર પાડવાનું તથા લખવાનું અને. અને જનસમૂહમાં ધાર્મિક જ્ઞાનના પ્રચાર કરવામાં તેમજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org