________________
શાસનસમ્રાટ્ટ
જન્મકું ડલીના અગિયારમા સ્થાનમાં લાભ, યશ, મૈત્રી તથા આશા-આકાંક્ષાની સફળતા વિષે જોવાય છે.
૨૦
આ સ્થાનમાં ધન રાશિમાં શનિ છે. તે તત્ત્વજ્ઞાની, ધર્મિષ્ઠ, નિર્ભીય, સ્પષ્ટવક્તા અનાવી સારી લેાકપ્રશંસા તથા માનીતિ આપનાર અને, જીવનને અન્ત સમય કલ્યાણકારી અને આશા આકાંક્ષાની સફળતા આપનાર અને.
ઉંમર વર્ષ ૩૬ થી ૪૩ સુધી કેતુની મહાદશા રહે છે. કેતુ એ માનેા કારક હાઈ અનેક પ્રકારના ધાર્મિક કાર્ય, જીવદયા, જ્ઞાનશાળા,ધમ શાળા તથા પાઠશાળાએ રૂપી કા થવા પામે. ત્યારબાદ ૪૩ વર્ષની વય પછી શુક્રની મહાદશા વર્ષ ૨૦ ની આવે છે. શુક્ર આ કુંડલીને માટે રાજ્યેાગ કારક બનતા હૈાવાથી જીવનની ઉચ્ચતમ સફલતા આપનાર તેમ જ કાચની સિદ્ધિ અને યશ આપનાર-આ મહાદશાના સમય અની રહે. વય વ ૪૩ થી ૬૩ સુધીને સમય જીવનને યાદગાર સમય બની રહે. તે સમય દરમ્યાન અનેક પ્રકારના ધર્માંકાર્યાં, ઉત્સવેા, સ યાત્રાએ તથા પ્રતિષ્ઠાએ થવા પામે, અને જીવનને અંતિમ સમય સમાધિયુક્ત અને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org