________________
}
સન
મહાસજા, સાઘ્વી મહારાજે અને શ્રાવક–શ્રાવિકાએ મળી ચતુર્વિધ સથે શેકાતુર દિલે દેવવદન કરેલ. સંઘ તરફથી વેપાર અંધ રાખવાનું ફરમાન છૂટેલ. માટી ટાળી સધે અઠ્ઠાઈ મહેાત્સવ નિમિત્તે રૂ. સાતસેાની ટીપ કરેલ. મેાતી કડીયાની મેડીમાં કા. શુ. ૧૦ થી અઠ્ઠાઈ મહાત્સવ શરૂ થએલ છે. પૂજ્ય આચાર્ય દેવેશશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજા જેવા અતિ પ્રૌઢ, અતિ અનુભવી અને મહાન્ મુત્સદ્દી આચાર્ય સમ્રાટ્ના વિરહથી સમાજને જે ખેાટ પડી છે, તે પુરાવી મુશ્કેલ છે. પૂજ્યશ્રીના પુણ્યાત્માની શાંતિ સાથે અમે પૂજ્યશ્રીના પરિવારમાંના દરેક પૂજ્ય આચાય ભગવતા-સાધ્વીજી મહારાજો તેમજ શ્રાવક-શ્રાવિકા ગણને આથી ઊ'ડી લાગણીભર્યાં હૃદયંગમ દિલાસા પાઠવીએ છીએ.
|
પૂજ્યશ્રીના અવસાન નિમિત્તે શ્રીમહુવા સ ંઘે મહાન્ અઠ્ઠાઈ એચ્છવ કરવાનું તથા બૃહત્ શાંતિસ્નાત્ર ભણાવવાનું નક્કી કરેલ. કા. શુ. ૬ થી જ અઠ્ઠાઈ મહાત્સવ શરૂ થયેલ છે. પૂજ્ય આચાર્ય દેવેશશ્રી વિજāાદયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા કાર્તિક વદ સાતમના રાજ મહુવાથી વિહાર કરી કગિરિ પધારવાના છે. અને ત્યાં હાલ કેટલાક સમય સ્થિરતા કરશે.
Jain Educationa International
*
For Personal and Private Use Only
www.jainelibrary.org