________________
૧૫૪
શાસનસમ્રાટ્
અને ચાર દિવસમાં તે ગામના મોટા ભાગના તેરાપથી કુટુબેએ શુદ્ધ મૂર્તિપૂજકપણુ અંગીકાર કરી લીધું. તેમના હૈયામાં પેાતાના પૂર્વના આચાર-વિચારે માટે પશ્ચાત્તાપ થવા લાગ્યા. એ-ચાર ઘર કે જે અત્યંત કટ્ટાગ્રહી હતા, તે ખાકી રહ્યા. બાકી સ લેાકા મૂર્તિપૂજક ખની ગયા. ‘આવ્યા હતા લડવા, ને બેસી ગયા પૂજવા' જેવુ થયું.
ત્યાંથી પૂજ્યશ્રી સાંખિયા પધાર્યાં. અહીંયા પારવાલ જ્ઞાતીય મંદિરમાગીના ઘર હતા. ચારેક તેરાપંથીના ઘર પણ હતા. તેઓ પૂજ્યશ્રીના ઉપદેશથી મ ંદિરમાગી બની ગયા. એટલે એ ગામમાં એક પણ તેરાપંથી રહેવા પામ્યા નહીં.
સાંખિયાથી લીળી પધાર્યાં. ત્યાં પણ તે જ રીતે તેરાપંથીઓને મૂર્તિપૂજક બનાવ્યા. ત્યાંથી ગઢમેલ પધાર્યા. ગઢમેલ એ મેવાડનું હિંદુતીથ‘ચારભુજા' તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં મદિરમાગી' પાંચ, અને તે સિવાય તેરાપ'થીઓના ઘણા ઘર હતા. વળી-આ વખતે અહીં તેરાપંથીની સાતેક આર્યોએ આવી હતી. તે આર્યાએ દરરેજ વ્યાખ્યાન વાંચતી હતી
ગામના રાજ્યાધિકારીઓએ તથા પડયાએએ પૂજ્યશ્રીનું વ્યાખ્યાન એ આર્યોના સ્થાનની સામે આવેલા વિશાળ સ્થાનમાં ગેાઠવેલુ. પૂજ્યશ્રીએ ત્યાં પધારી સેંકડોની મેદની વચ્ચે વ્યાખ્યાનના પ્રારંભ કર્યાં. એ જોઈને પેલાં સાતેય આર્યાએએ પેાતાના સ્થાનમાં એકી સાથે વ્યાખ્યાન શરૂ કર્યું. તેમના મનમાં એમ કે--આમ કરવાથી મહારાજજીનું વ્યાખ્યાન કોઈ સાંભળી ન શકે.
પશુ–પૂજ્યશ્રીની સિંહુગના આગળ તેમનુ કેટલું જોર ચાલે ? દસેક મિનિટ થતાં તા તે આર્યાએને પોતાનું વ્યાખ્યાન અંધ કરવુ પડ્યું'. અને એથી તેએ લેાકમાં હાંસીપાત્ર ઠર્યા.
અહીં પણ પૂજ્યશ્રીએ કટ્ટર તેરાપથીઓને મંદિરમાગી બનાવ્યા. પછી વિહાર કરી રચડગામે પધાર્યા. અહીના થાદાર સાહેબ પ્રથમ દર્શીને જ પૂજ્યશ્રીના અનુરાગી બન્યા. તેઓ હુંમેશાં વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. અહીં લગભગ ૧૫૦ ઘર તેરાપથીએના હતા. તેમાં આગેવાન–પૈસાદાર અને કટ્ટર એક ગુલામચંદ્રજી નામે ગૃહસ્થ હતા. પૂજ્યશ્રી તા અહીં પણુ ૩ વાર વ્યાખ્યાન ફેરમાવતા. થાળુદાર સમયસર હાજર રહેતા. ગુલામચંદજી વિ. તેરાપ'થીએ પણ સાંભળવા આવતા.
એ-ત્રણ દિવસ પછી ગુલાબચંદજીએ પૂજ્યશ્રી પાસે શાસ્ત્રાની વાત મૂકી. થાણુદાર ત્યાં હાજર હતા. ગુલામચ ંદજીએ કહ્યું; અમારા આચાર્ય શ્રી કાળુરામજી મહારાજ શાસ્ત્રાર્થ કરવા માટે અહીં આવશે.
પૂજ્યશ્રીએ થાણુદારને સાક્ષીમાં રાખીને શાસ્ત્રાની હા કહી, અને તેને દિવસ નકકી કર્યાં. તે વખતે ગુલાબચંદજીએ કહ્યું : સાહેબ ! શાસ્ત્રમાં છાપેલા પુસ્તકના ઉપયેગ નહિં થાય, હસ્તલિખિતના જ થશે.
પણ પૂજ્યશ્રી એ વાત જાણતા જ હતા. ગુલાખચંદ્રજી કાળુરામજી માને લાવવા માટે વિદાય થયા. આ બાજુ પૂજ્યશ્રીએ સ્થાનકવાસીએ જોડે શાસ્રા કરવા માટે હસ્તલિખિત પુસ્તકા વરકાણાજી મંગાવેલા. ત્યાંથી તે સાદડી લઈ જવાયેલા. તે પુસ્તકા પૂજ્યશ્રીની સાથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org