________________
[૪૯]
નમસ્તે કાદુ !
આજે પૂજ્યશ્રીને ગામમાં (બેદાનાનેસમાં) મંગલ પ્રવેશ હતા. નૂતન જિનાલયની પ્રતિષ્ઠ માટે તેઓશ્રી પધારી રહ્યા હતા.
નાનું છતાં રળિયામણું એ ગામ જાણે કોઈ મેાટા તહેવાર હાય, તેમ ઉત્સાહના ભવ્ય વાતાવરણથી દીપી ઉઠયું હતું.
અમદાવાદના આગેવાન શ્રેષ્ઠિવરેા શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે હાજર જ હતા. એમના આનન્દ્વ માતા નહેાતે. એમાંય કામદાર તથા વકીલ તા આનન્દ્વના મહાસાગરમાં જ મજ્જનાન્મજજન કરી રહ્યા હતા.
પેલા દરબરા સામૈયામાં મેખરે હતા.
યથાસમય પ્રવેશ થઇ ગયા. દેરાસર જોઈને પૂજ્યશ્રી સતાષ પામ્યા. મંગલાચરણુ ખાદ લેાકેા વિખરાયા.
ત્યારપછી પૂજ્યશ્રીની સૂચનાનુસાર શ્રીક’બગિરિજીના વહીવટ માટે ત્યાં એક સ્થાનિક પેઢીની સ્થાપના કરવામાં આવી. એનુ નામ “તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધદ્યાસની પેઢી” રાખ્યું.
કેવું સુંદર નામ ? જિનના દાસ અતે ધર્મનાદાસની પેઢી એટલે જ જિનદાસ ધર્મદાસની પેઢી.
અને સાચે જ-એના વહીવટ કરનાર સગૃહસ્થા પણ શ્રીજિન અને ધમાઁના દાસ-ભક્ત જ હતા. તેથી એ નામ સાર્થક બન્યું. પેઢીના વહીવટ માટે અમદાવાદનિવાસી શેઠશ્રી ચીમનલાલ લાલભાઈના પ્રમુખપણા નીચે વ્યવસ્થિત પ્રતિનિધિમંડળ સ્થાપવામાં આવ્યું. સ્થાનિક પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈ વકીલ તથા શ્રીઅમરચંદભાઈ કામદારની નિયુક્તિ થઈ. અને અત્યારના વહીવટદાર પ્રતિનિધિ શ્રીભગવાનભાઈ મેઘજી સંઘવી (જેસરવાળા) ને પેઢીના મુખ્ય મુનીમજી તરીકે નીમવામાં આવ્યા.
*
Jain Educationa International
*
હવે તા અંજનશલાકા પ્રતિષ્ઠા મહામહાત્સવના દિવસે નજીક આવતા હતા. શેઠશ્રી જિનદાસ ધર્મદાસ તરફથી દેશ-પરદેશમાં શ્રીસ ંઘ નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી.
અંજનશલાકા એ જિનશાસનનું પરમ મહત્ત્વ ભયુ· સુવિધાન છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કયાંય અંજનશલાકા થઈ ન હતી. કારણ કે—પાલિતાણામાં વર્ષોં પૂર્વે થયેલી એક-બે અંજનશલાકા વખતે કોઈપણ કારણેાસર મરકીના ભયાનક ઉપદ્રવ થયાં હતા. એથી લાકો અંજનશલાકાના નામથી ફફડતાં. પૂજ્યશ્રીના કેટલાંક તેજોદ્વેષીએએ આ દાખલા આગળ ધરીને લેાકેાને એમ ઠસાવવા પ્રયાસ પણ કરેલા કે-આમાં પણ આવાં ઉપદ્રવા થાય તા શુ ૧ સ. ૧૯૮૯, પેાષવદિ ૭ ના દિવસ ત્યાંના શિલાલેખમાં છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org