________________
એક જ ધ્યેયઃ તીર્થાંન્નતિ
ત્યાં જ અમદાવાદના વતની અને મૂળ પાટીદાર જ્ઞાતિના છતાં પેાતાના મિત્ર પુરૂષાત્તમદાસ અમીચંદ–કે જેએ ભૂગાળ અને ખગેાળવિદ્યાના ઘણા સારા અભ્યાસી હતા, તેમના સહવાસથી પૂજ્યશ્રીના ગુણાનુરાગી બનેલા શા. ચ ંદુલાલ શિવલાલ ગિરિશજની યાત્રાર્થે આવેલા, તે રાહિશાળા સંઘના દર્શને આવ્યા. પૂજ્યશ્રીએ સચાટ ધર્મપદેશ આપતાં તેઓને કાંઈક ધમ કાય કરવાની રુચિ જાગી. એ જોઈને પૂજ્યશ્રીએ રાહિશાળામાં ધર્મશાળા કરવાની પ્રેરણા આપી. તેમણે પણ તરત જ એ માટે તેર હજાર રૂપિયા આપવાનું જાહેર કર્યું ..
આ મંગળકાય કરીને ખીજે દિવસે સંધ કબગિરિ પહેાંમ્યા. તીથ માળારોપણ વિધિ પત્યા બાદ પૂજ્યશ્રી ત્યાં જ રહ્યા. થાડા દિવસ ખાદ ત્યાંથી તળાજા દાઠા થઈ ને મહુવા પધાર્યા. અહી આ. શ્રીવિજયન’નસૂરિજી મ. ની તખિયત અસ્વસ્થ થઇ. લીવરના દુઃખાવા તથા ગેસના ઉપદ્રવ તેમને વારવાર થઈ આવતા હતા. તે માટે યાગ્ય ઉપચાર કરવાની જરૂર જણાતાં વૈદ્યોની સલાહથી મહુવાથી વિહાર કરી વળા થઈને પચ્છેગામ પધાર્યાં. આ પચ્છેગામ તે વખતે વૈદ્યોનું વિલાયત ગણાતું. ત્યાં આશરે દોઢ માસ રહીને શ્રીનાગરદાસભાઈ વગેરે પીયૂષપાણિ અને નિષ્ણાત વૈદ્યોની સારવાર કરાવી, ચાતુર્માસના કાળ નજીક આવતા હતા. તે માટે ખાટાદ વગેરેના સ ંઘાની વિનંતિ હતી, પણ વળાના સંઘના સવિશેષ માગ્રહ થતાં પૂજ્યશ્રી ત્યાં ચાતુર્માસ કરવા પધાર્યા (સ’. ૧૯૯૬).
[૫૪]
s
એકજ ધ્યેય ઃ તીર્થાંન્નતિ—
વળાના શ્રીસંઘ તથા ત્યાંના રાજપરિવાર પૂજ્યશ્રી પ્રત્યે અનન્ય અનુરાગ ધરાવતા હતા. તેમના ભક્તિપૂર્ણ આગ્રહથી તથા આ ઐતિહાસિક નગરના ઉદ્ધારના અભિલાષથી પૂજ્યશ્રી અહી' ચામાસુ` રહેલા.
અહીંના ઉપાશ્રય જીણુ ખની ગયેા હતા. શેઠ ચીમનભાઈ લાલભાઈ વગેરે અમદાવાદના ધનિકાને ઉપદેશ આપતાં તેએએ ચેાગ્ય સુધારાવધારા સાથે સમારકામ કરાવીને ઉપાશ્રયને સુંદર બનાવી દીધા.
અહીંના શ્રીસંધ ઉપર પંજાખરત્ન પ. પૂ. ગુરુભગવંત શ્રીવૃદ્ધિચંદ્રજી મ.ના મહાન્ ઉપકાર હતા. તેઓશ્રીએ સ. ૧૯૩૬-૩૭ના એ ચામાસાં અહી’ કરેલા. અને અત્યારનું શ્રીપાશ્વ નાથ પ્રભુનું જિનાલય તેઓશ્રીના ઉપદેશથી જ બંધાયેલ છે. એ બધા ઉપકારાની સ્મૃતિ કાયમ કહ્યા કરે, એ ભાવનાથી આપણા પૂજ્યશ્રીએ આપેલા ઉપદેશને અનુસરીને કગિરિની શેઠ જિનદાસ ધરૈદાસની પેઢીએ ઉપાશ્રયની પાછળ આવેલ શા. વધમાન લલ્લુભાઈનુ મકાન લઈ, તેને સુધરાવીને ‘શ્રીવૃદ્ધિઉદય જ્ઞાનશાળા’ તરીકે સ્થાપ્યું.
Jain Educationa International
પર્યુષણા પછી આસે। માસમાં પૂજ્યશ્રીને સખ્ત તાવ આવવા શરૂ થયા. પચીસેક દિવસ એનુ જોર રહ્યું. અશિકત ઘણી આવી ગઈ. આ સમાચાર મળતાં અમદાવાદ–ભાવનગર વગેરે
For Personal and Private Use Only
www.jainelibrary.org