________________
મહાયાત્રા
શાંત વદન પર સ્પષ્ટપણે અંકિત થઈ રહ્યો હતા. તેએાશ્રીના જીવનભરની અણીશુદ્ધ સયમની સાધનાને એક દિવ્યપુજ જાણે એ સમાધિરૂપે દેખાતા હતા.
બીજો એક કલાક પસાર થયેા. મેદનીમાં અને ધૂનના ગભીર સ્વરેામાં ભરતી થયે જતી હતી. સચારામાં સૂતેલાં પૂજ્યશ્રીના-વદન પર પથરાયેલી અલૌકિક સમાધિ–યેાતિને નિહાળવામાં સૌ લીન ખની ગયા હતાં, ત્યારે—
એક દિવ્ય તેજના લીસેાટા સમા પૂજ્યશ્રીના અમર આત્માએ કશી વેદ્યના વિના, અને અસામાન્ય પુરૂષને છાજે તેવી નિર્યામણા સાથે આ પાર્થિવ વિનશ્વર દેહના ત્યાગ કરીને સ્વલેાકના પથે મહાપ્રયાણ કર્યુ.
ઘડિયાળના કાંટા ત્યારે છ' કલાકના સમય દર્શાવતા અવિરત ગતિએ ચાલ્યેા જતા હતા.
રે ! મહાન્ આત્મા, મહાન જીવન અને એનુ' મૃત્યુ પણ મહાન્. કેવુ' સૌભાગ્ય ?
**—
મહાયાત્રા
૩૨૩
[૫૯]
નેમિ નેમસમ્રાટ્, જથ્થો ન જો માનવી,
??
જનની જણે હજાર, પણ એકે એવા નહીં...
ગયા. શ્રીજિનશાસનના રખેવાળ સૂરિસમ્રાટ્ ચાલ્યા ગયા.
જેની છાયા તળે સાધુ-સંસ્થા નિભય બની રહેલી, એ છત્ર નષ્ટ થયુ.
સમસ્ત સંઘના શેકના કાઈ પાર ન રહ્યો. સત્ર આંસુએની ધારાએ જોવા મળતી હતી. ક્ષણવાર પહેલાંની આનંદહેલીને આંસુ-હેલીમાં પલટાવીને મહેાશ અનેલા ક્રૂર કાળ જગત્ પર જાણે અટ્ટહાસ્ય વેરી રહ્યો હતા.
આખું મહુવા ધરતીકંપનેા આંચકા અનુભવી રહ્યું હતું. સ્તબ્ધતા, નિઃશબ્દતા અને ગહનતા ચાપાસ ફરી વળી હતી.
અને પૂજ્યશ્રીના શિષ્યગણુ ?
માવિહેાણાં પંખી—ખાળ જેવી એની અસહાય દશા હતી. ચેાધાર આંસુ સારી રહેલા એ મુનિસમૂહ માનવને જ નહિ, ઉપાશ્રયના પત્થરને પણ જાણે પીગળાવી રહ્યો હતેા, જેને કાજે પાતે પ્રાણ અવા પણ સદા તૈયાર હતા, એ ભવાધિતારક ગુરુદેવ આજે આ જગત્માંથી ચાલ્યા ગયાં; એ વિચારે જ એમનુ હૈયું હચમચી ઉઠતું હતું. નજરે જોવા છતાં ન માન્યામાં આવે એવા ઘાટ હતા.
Jain Educationa International
પૂજ્યશ્રીની જીવનભરની અનતિચાર આત્મસાધના અને વહાલપ વર્ષાવતી શીળી હુની યાદ આવતાં જ શિષ્યેાના ચિત્તમાં આનાદ પ્રગટતા હતા—રે! એ તે ગયાં,
For Personal and Private Use Only
www.jainelibrary.org