________________
શાસનસમ્રાટ્
હવે અમારૂ કાણુ ?' અને સમજીના આશ્વાસને માંડમાંડ થંભેલાં આંસુના પૂર નિ ધપણે
વહેવા લાગતાં.
૩૨૪
દીવાળીની આ રાત સૌને ભેંકાર ભાસી રહી હતી. દીવડા તે ઘણાં પ્રગટ્યા હતાં, પણ એ બધાંય આજે નિસ્તેજ દીસતાં હતાં. એમનુ તેજ આજે હણાઈ ગયું હતું. કારણ ?—
—(મા) દીવાળીનેા એક જ્યેાતિય દીવડા આજે અલેાપ બન્યા હતા—આલવાઈ ગયા હતા. રે ! અનેક દીવાઓમાં અખૂટ નૂર પૂરનાર એ દીવડાની દિવ્ય જ્ગ્યાત હવે કાં જોવા મળશે ?
*
ભગ્નહૃદય અનેલા પૂજ્યશ્રી ઉદયસૂરિજી મહારાજ આદિએ શ્રી સંઘની વિન ંતિથી પૂજ્યશ્રીના સયમપૂત દેહને વાસરાવવાની ક્રિયા કર્યા બાદ ગૃહસ્થાએ ઉચિત સ્નાન– વિલેપનાદિ કર્યુ. બાદ શુદ્ધ નૂતન વચ્ચેા પરિધાન કરાવીને પૂજ્યશ્રીના દેહને તે જ સ્થાને પદ્માસને પધરાવવામાં આવ્યેા.
*
**
એના અતિમ દર્શન માટે આખું ગામ ઉમટયુ'. એક માણસ એના દન વિનાના ન રહ્યો. આખી રાત ઉપાશ્રયમાં લેાકેાની અવરજવર ચાલુ જ રહી. સૌ દાદાના દર્શન કરીને ગમગીન હૃદયે અને આંસુભીની આંખે પાછાં વળતા હતાં.
ખીજી તરફ—આંસુના વેગને કઈ રીતે ન રોકી શકવા છતાં પણ પૂ. શ્રી નંદનસૂરિજી મહારાજે નગરશેઠ હિરભાઈ સાથે બેસીને પૂજ્યશ્રીના સંસારી ભાણેજ પ્રા. હઠીચંદ જીવણલાલ પાસે ભારતભરમાં તમામ ગામેાના સ`ઘેા, પૂ. મુનિવરા તથા ભક્ત ગૃહસ્થા વગેરે ઉપર પૂજ્યશ્રીના સમાધિમય કાળધર્મના સમાચાર જણાવતા તાર શરૂ કરાવ્યા. લગભગ ૪૫૦ તાર તે રાત્રે જ થઈ ગયા. ખીજે દિવસે પણ ૩૦૦ જેટલાં ખાકીના તાર થયા.
આ તાર જ્યાં જ્યાં પહેાંચ્યા, ત્યાં ત્યાં ઘેરા શેકનું વાતાવરણ છવાવા લાગ્યું. તે તે ગામાના શ્રાવક-સઘા જે મળે તે સાધનમાં બેસીને વહેલી તકે મહુવા રવાના થવા લાગ્યા. એ જમાનામાં આજના જેવી ટ્રેઈન અને ખસની સિસા દુલ ભ હતી. રસ્તાએ પથરાળ, કાચા હતા. રાતના સમય હતેા એટલે મેટર-ગાડી વગેરે સાધના મળવા પણ ઘણાં મુશ્કેલ હતાં, તે પણ ભક્તિવાળા શ્રાવકા સેંકડાની સંખ્યામાં ગમે તે રીતે મહુવા આવી પહેાંચવા લાગ્યા. તારને તેા જાણે દરોડા પડ્યો. દિલગીરી દર્શાવતાં સેંકડા તાર મહુવાની પેાસ્ટ એફિસે ઉતરવા લાગ્યા.
ભાવનગરમાં ખાંતિભાઈ વારાને આ ખબર મળ્યા, ત્યારે તેમના દુઃખને-શાકને પાર ન રહ્યો. તેમને હવે સમજાયુ કે—પૂજ્યશ્રીએ તે દિવસે જવાની ના કેમ પાડેલી ? તેમના હૈયામાં પારાવાર પસ્તાવા થવા લાગ્યા. પણ હવે શું થાય ?
Jain Educationa International
પૂજ્યશ્રીના પરમ અનુરાગી અને શ્રી કદંબગિરિ તીના પુનરુદ્ધારના પાયાથી માંડીને આજ સુધી અને આજીવન પેાતાના તન-મન-ધનને સમપી દેનાર કામદાર અમરચંદભાઈ ચૌદશના દિવસે જ પૂજ્યશ્રીની તઅિયત સારી જણાયાથી દર બેસતા મહિને યાત્રા
For Personal and Private Use Only
www.jainelibrary.org