________________
૧
પરિશિષ્ટ-૧
ખાટ પડી છે. તેઓશ્રીના આત્માને અન ત અને શાશ્ર્વત શાંતિ મળે એવી આ સભા પ્રાથના કરે છે.”
-*1
દામજી જેઠાભાઈ
ફુલચંદ શામજી (ચીફ સેક્રેટરીઝ)
—પ્રમુખસ્થાનેથી : સર્વાનુમતે પસાર લિ. સેવક અમરતલાલ કાલીદાસ
મુંબઇના જૈનેાની જાહેર સભાના પ્રમુખ
શ્રી જૈન શ્વે. મૂ. પૂ. કોન્ફરન્સ-મુ ંબઈ ના ઠરાવ
તા. ૨૪-૧૦-૪૯
પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયેાયસૂરીશ્વરજી મહારાજ સાહેખની સેવામાં–મહુવા.
સવિનય વંદનાપૂર્વક નિવેદન કે—સૌરાષ્ટ્રમાં મહુવા મુકામે સ ંવત્ ૨૦૦૫ ની દીપાવલીની રાત્રિએ પૂજ્યપાદ શાસનસમ્રાટ્ જૈનાચાય શ્રી ૧૦૦૮ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગવાસના સમાચારથી અત્યંત આઘાત થયેલ છે. તેઓશ્રીના વિરહથી જૈન સમાજને એક મહાન્ વિદ્વાન્, સિદ્ધાંતપ્રવીણ, ચારિત્રશીલ, શાસનપ્રભાવક અને અગ્રગણ્ય આચાય ની ન પૂરાય એવી ખેાટ પડી છે. તેઓશ્રીના આત્માને અનંત અને શાશ્ર્વત શાંતિ મળે એવી શાસનદેવને પ્રાર્થના છે.
Jain Educationa International
શ્રી જૈનધમ પ્રસારક સભા-ભાવનગરના ઠરાવ
શ્રીભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી નિમંત્રિત થયેલ સભાના સભ્ય અને અન્ય ગૃહસ્થાની આ મીટીંગ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સ. ૨૦૦૫ના આસેા વદ ૦))ને શુક્રવારના રાજ મહુવા મુકામે કાળધમ પામ્યા તે માટે પેાતાના અત્યંત શાક વ્યક્ત કરે છે, તેઓશ્રીના કાળધર્મ પામવાથી સમસ્ત જૈન સંઘમાં ન પૂરાય તેવી ભારે ખેાટ પડેલ છે. સદૂગત આચાય મહારાજશ્રીએ પેાતાના સાઠ વર્ષ જેટલા લાંમા દીક્ષા પર્યાયના સમયમાં જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસ અને પ્રચાર માટે, જૈન ધર્મના ઉદ્યોત માટે, તીથીના રક્ષણ અને વૃદ્ધિ માટે, સાધુ સંસ્થાની પવિત્રતા અને એકતા સાચવવા માટે આજીવન અવિરત પ્રયત્ન કરી, જે ઉજ્જવળ દૃષ્ટાંત પેાતાના જીવનથી જૈન સમાજ સમક્ષ રજૂ કર્યું છે, તેનુ' સ્મરણ કરતાં આ સભાને તેએશ્રીને માટે અત્યંત માન થાય છે. અને તેની સહ` નોંધ લેવામાં આવે છે. સ્વર્ગસ્થને આત્મા અખંડ શાંતિમાં રહે એવી પરમાત્મા પાસે અમારી પ્રાર્થીના છે.
લિ.
લિ. સેવકમેઘજી સેાજપાળ
(પ્રમુખ)
જૈન ધર્મ પ્રસારક સભા.
જીવરાજ આધવજી દેશી (પ્રમુખ)
For Personal and Private Use Only
www.jainelibrary.org