________________
૨૫૮
શાસનસમ્રાટ્
આ ભાષણ પછી સમસ્ત સ`ઘ વતી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રીનગરશેઠના પ્રશ ંસનીય અથાગ પ્રયત્નાને બિરદાવ્યા. આ પછી સંધની જાણકારી માટે શ્રીમાન્ સાગરજી મહારાજે ‘સંમેલનના નિણું યાત્મક પટ્ટક' ત્યાં વાંચી સંભળાવ્યેા. પછી એ પટ્ટક નગરશેઠને સોંપતા તેઓએ એ અસલ પટ્ટક શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને સુપ્રત કર્યાં. સંમેલનના નિમ ત્રણથી લઈને પટ્ટક પય તની ઉપયેાગી મમતાની હિંદી તથા ગુજરાતીમાં પુસ્તિકા છપાવવામાં આવી. અને તે ભારતભરના સદ્યાને મેકલી અપાઈ.
આમ શ્રીનગરશેઠના શાસનસેવાની તમન્નામૂલક અવિરત પ્રયાસથી, શ્રીસંઘના સહકારથી, તથા આપણા મહાન્ ચરિત્રનોયકશ્રીના બુદ્ધિ-કુનેહ અને ઉદારતાથી ભરપૂર નેતૃત્વના પ્રભાવથી આ ઐતિહાસિક મુનિસ મેલન સફળ બન્યું.
[૫૧]
આ યુગનું ભગીરથ કામઃ
પૂજ્યશ્રીનું ચા ચાતુર્માસ ક્ષેત્રસ્પ`નાએ જાવાલ (રાજસ્થાન)માં કરવાનું નિણી ત થયું હતું. અહીં બહારની વાડીમાં તેઓશ્રીના ઉપદેશથી ખ'ધાઈ રહેલ નૂતન જિનાલય હવે તૈયાર થયું હતું. એમાં પધરાવવા માટે શ્રીસ ંપ્રતિ મહારાજાના સમયની શ્રીઆદિનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા ખંભાતથી લાવવામાં આવેલી. આજુબાજુના એ પ્રાચીન મા પણ શિરાહીથી મળી ગયેલા.
એ દેરાસરની પ્રતિષ્ઠા કરાવવાની તથા ચેામાસુ` ખરાજવાની વિનંતિ કરવા અહીંના શ્રીસંઘ ભાવનગર આવેલા. સધની આગ્રહપૂર્ણુ વિનતિના પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પશનાએ સ્વીકાર કર્યાં, અને પ્રતિષ્ઠાના મુહૂત માટે ખીજા વૈશાખ શુદ ત્રીજ (અક્ષયતૃતીયા)ના શુભ દિવસ માન્યેા. શ્રીસ ધે અપાર આનંદથી એ વધાવી લીધે.
આ પછી-અમદાવાદથી અને તેટલા વહેલાસર વિહાર કરવાની ભાવના હતી. કારણકે અમદાવાદથી ૧૫૦ માઈલ જેટલે પંથ હતા. ઉનાળા પણ આવતા હતા. પરંતુ– સંમેલનના પ્રસંગ ચેાજાતાં તેઓશ્રી ધારણા પ્રમાણે વિહાર ન કરી શકયા. સદ્ભાગ્યે આ વર્ષે વૈશાખ એ હતા, એટલે કાંઈક નિરાંત હતી.
સ ંમેલન અ ંગેની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જતાં પૂજ્યશ્રીએ પ્રથમ વૈશાખ શુક્રમાં પિસ્તાલીશ શિષ્ય-પ્રશિષ્યાના પરિવાર સાથે જાવાલ તરફ વિહાર કર્યાં. પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ આદ્ધિ મુનિવરે। વિહારમાં પાનસર સુધી સાથે રહ્યા. પાનસરથી તે પુન: અમદાવાદ ગયા, અને પૂજ્યશ્રી મહેસાણા-પાલનપુર-જીરાવલાજીના રસ્તે અનુક્રમે
જાવાલ પધાર્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org