________________
કાપરડાના પુનરુદ્ધાર :
૧૭૫
તીર્થં-યાત્રાના છ–રી પાળતા સંધ કાઢવાના ઉપદેશ આપતાં તેઓએ તરત જ અનેરા આનંદથી એને વધાવી લીધેા. પૂજ્યશ્રીની આજ્ઞા ‘તઽત્તિ' કહીને સ્વીકારી લીધી.
સંઘ કાઢવા જેવી તેમની આર્થિક પરિસ્થિતિ નહતી. આ મામત પાલીના શેઠ શ્રી ચાંદમલજી છાજેડ પાસેથી પૂજ્યશ્રીએ જાણી. એટલે તરત જ તેઓશ્રીએ કિશનલાલજીને એલાવીને સમજાવ્યા કે ‘ઘર ખાળીને તીરથ કરવાનુ” કાણે કીધુ ? યથાશકિત કરી પચ્ચક્ખાણુ, એ છે જિનવરજીની આણુ.’ તમારી ભાવના સાચી અને પૂરેપૂરી છે, તે હું જાણુ છું. પણ હવે તે યોગ્ય અવસરે જોયું જશે, હમણાં રહેવા દે.”
પણ આવેલા અવસર જવા દે તા કિશનલાલજી શાના ? તે તે પેાતાની સંધ કાઢવાની ભાવનામાં મક્કમ જ રહ્યા. તેમણે પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી કે કૃપાળુ! મારા આવા સદ્ભાગ્ય કયાંથી ? મને આવે અવસર કયારે મળશે ? આપ કૃપા કરીને મને સંમતિ આપે. ખર્ચની કેાઈ ચિન્તા નથી.
તેમની પૂર્ણ ભાવના જોઈને પૂજ્યશ્રીએ અનુમતિ આપી. સંઘ કાઢવાના મંગળ દિવસ નકકી કરવામાં આવ્યે.
ચાતુર્માસ-પૂર્ણાહુતિના દિને કાર્તિકી પૂનમે પૂજ્યશ્રી સ ંઘસમેત ગામ બહાર તળાવ પાસે આવેલી ટેકરી પર શ્રીસિદ્ધગિરિજી જીહારવા પધાર્યા. તે દિવસે ત્યાં બિરાજીને ખીજે દિવસે ત્યાંથી ગુંદાજ પધાર્યાં.
અહી* પૂજ્યશ્રીના લઘુ ગુરૂબધુ વયેવૃદ્ધ ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજને ન્યુમેાનિયા થઈ ગયા. ઘણા ઔષધેાપચાર કરવા છતાંય તેમની તબિયત સારી ન થઇ, અને તે ત્યાં સુદર નિર્મામણા સાથે કાળધમ પામ્યા. પૂજ્યશ્રીને એક અનુભવી અને આખા ગચ્છને સાચવનાર, પ્રેમાળ ગુરૂમ ના વિયેાગ થયા. વિયેાગ હુ'મેશાં દુ:ખજનક તા હોય જ છે, પણ શાસ્ત્રવારિધિના મરજીવાઓને સુજ્ઞ પુરુષોને એ દુઃખ વૈરાગ્યપેાષક અને ત્યાગવક જ મને છે.
ગુદાજથી વિહાર કરીને ખાંડ ગામે પધાર્યા. અહીંના સંઘમાં કુસંપ હતા, તે ઉપદેશ દ્વારા દૂર કરાભ્યેા. તેના હર્ષોંમાં શ્રીસ ંઘે મહેાત્સવ તથા સ્વામિવાત્સલ્યા કર્યાં.
અહી' પૂજ્યશ્રીની તખિયત નરમ થઈ. તાવ-શરદીના ઉપદ્રવ થઈ આવ્યેા. અમદાવાદથી શેઠ માકુભાઈ, શેઠ પ્રતાપશી માહાલાલભાઈ વિ. ડો. છાયાને લઈ ને આવ્યા. ડૉ. દ્વારા ચૈાગ્ય ઉપચાર કરાવીને તેઓએ અમદાવાઢ પધારવાની વિન ંતિ પૂજ્યશ્રીને કરી. શેઠ અંબાલાલ સારાભાઈ ને પણ આવવા માટે તાર આવેલ, પણ પૂજ્યશ્રીએ ના પડાવી,
આ વાતની જાણ ખિલાડાવાળા શ્રીપનાલાલ છગજરાજજી વગેરેને થતાં જ તે તત્કાલ ત્યાં આવી પહોંચ્યા અને પૂજ્યશ્રીને હાલ ગુજરાત તરફ ન જવા, અને કાપરડાજીની પ્રતિષ્ઠા કરાવવા માટે વિનવવા લાગ્યા.
ખરાખર આ જ વખતે પાલડીવાળા સંઘવી શેઠશ્રી ગુલામચંઢજી ત્યાં આવેલા. તેમની ભાવના હતી કે–જેસલમેરતીના સંઘ કાઢ્યો, તેના ઉદ્યાપન નિમિત્તે પાલડીમાં પૂજ્યશ્રીમાનની નિશ્રામાં મહેાત્સવ કરાવવે. તેમણે આ બધી વાત જાણી. જોધપુર સ્ટેટમાં વિખ્યાત ગણાતા શ્રીપનાલાલજી (બિલાડાવાળા) તથા શ્રી ચાંદમલજી (પાલીવાળા) વગેરે ‘પૂજ્યશ્રી પ્રતિષ્ઠા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org