________________
તીર્થાન્દ્વારના શુકનિયાળ શ્રી ગણેશ
નેસડામાં હતી–એક જુની-શેઠ હેમાભાઈની-પડાળીવાળી ધમ શાળા, અહીંયા યાત્રાળુઓને ભાતું અપાતું. અન્નેના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી કરતી.
અને ત્રીજી હતી ગિરિવર ઉપર ચઢવાના રસ્તા-વચ્ચે આવતી એક વાવ. તરસ્યા યાત્રીએની તરસ પેાતાના નિર્મળ જળ વડે છીપાવી, પેાતાના જીવનને મહાસાગર કરતાંય વધારે ધન્ય અને કૃતકૃત્ય માનતી એ વાવ જાણે શેઠ હેમાભાઇની ઉદારતાની જીવંત યશેાગાથા હતી. આ સિવાય યાત્રિકાને દન-પૂજન કરવા માટે કાંઈ પણ સાધન નહેાતું. ટેકરી ઉપર ચઢવાના મા` વિષમ હેાવાથી ઘણા યાત્રાળુઓ ઉપર નહેાતા ચઢતા. પણ તી ભૂમિની સ્પના-માત્ર કરીને ચાલ્યા જતા.
૧૦૩
૧૨ ગાઉની યાત્રા માટેના તથા ખીજા પણ છ ‘રી' પાળતાં સદ્યા અહી' આવતા. તેમાંના અમુક યાત્રીઓ ટેકરી ઉપર ચઢીને યાત્રા કરતા, પણ બાકીના તેા ચઢવાની વિષમતા તથા નીચે નેસડામાં દન-પૂજનના સાધનના અભાવે તી-સ્પના કરી લેતા, અને ત્યાંથી ચાક ગામે જઈ તે દશ ન પૂજા વિ. કરતા.
આવી હતી આ લેાકેાત્તર તીર્થની દશા. હવે એનેા ઉદ્ધાર પરમ આવશ્યક હતા.
પણ દરેક કાર્યને કાળની અપેક્ષા હેાય છે. જ્યારે એના સમય પરિપકવ થાય છે, ત્યારે એ કાર્ય કરનાર કાઈ યુગપુરૂષ એ કાય પાતાને શિર ઉપાડી લઈ તેને પૂતાની ટોચે
પહાંચાડે છે.
આ મહાતીર્થંના ઉદ્ધારના કાળ પણ પાકી ગયા હતા. અને એ ઉદ્ધારનુ` ભગીરથ કાર્ય કરનાર મહાપુરૂષ પણ તેની તરફ પેાતાના તન-મન કેન્દ્રિત કરીને એ તીરાજની શીતળ છાયામાં પધારી ગયા હતા.
એમના રૂ’વાડે રૂંવાડે છ્યાતિમતિ પુનભ્રંશમ્”ના નાદ ગુ ંજતા હતા. અને એ ઉકિતને સત્ય કરવાની પ્રબળ મહેચ્છા એમના અંતરમાં વ્યાપી રહી હતી.
એ યુગપુરુષ હતા, આપણા મહાન્ ચરિત્રનાયક પૂજ્ય શાસનસમ્રાટ્ સૂરિરાજ,
ઉડ પ્રદેશના ગામેામાં વિચરીને અનેક માનવાને ઉપદેશ-દાન વડે હિંસા, ચારી આદિ પાપકા થી મુકત કરતાં કરતાં તેઓ શ્રીમાન બાદાનાનેસ પધાર્યા.
૧૯૬૬ ની એ સાલ.
તીની પરિસ્થિતિ વિષે પૂર્વ સાંભળેલુ તા હતુ. જ. પણ આજે તે પરિસ્થિતિ સાક્ષાત્ સ્વનજરે નિહાળી. જોતવેંત જ તેઓશ્રીના ક્રમેશમ ખડા થઈ ગયા. આહ ! આ પવિત્ર તીર્થની આવી દશા ?
નહીં ! નહીં ! નહી* ! આપણા આ પ્રાણપ્યારા તીર્થાધિરાજની આ પરિસ્થિતિ હવે નહી જ સહી શકાય. હવે તે! આ તીના ઉદ્ધાર માટે પ્રાણના ભાગે પણ પ્રયત્ન કરવા જ જોઈએ. એની યાત્રા માટે આવતા યાત્રિકાને દર્શન-પૂજન માટે દેરાસર વિગેરે બનાવવું જ જોઈ એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org