________________
શ્રેષ્ઠ રાજવિનય
વળાથી વિહાર કરીને પૂજ્યશ્રી એટાદ પધાર્યા. અહીના શ્રીસ`ઘે પૂજ્યશ્રીનું અતિભવ્ય અને અભૂતપૂર્વ સામૈયુ કર્યું.. આખાયે ગામને ધ્વજા, પતાકા, તારણેા, અને ચંદ્રનીએથી શણગાર્યુ. ઠેરઠેર નાના નાના મંડા બાંધીને તેની નીચે પૂજ્યશ્રીને બિરાજવા માટે પાટો ગાડવી. અને તે તે સ્થાને અનેક ગહુલીએ કરીને પૂજ્યશ્રીને ભક્તિથી વધાવ્યા.
એટાદના ઇતિહાસમાં આ સામૈયું અપૂર્વ હતુ. આ સામૈયુ' જોઈ ને ઘણા ભદ્રજીવાને શાસન પ્રત્યે અભિરૂચિ જાગી હતી.
પ્રવેશ થયા પછી વ્યાખ્યાન સમયે ટાઢ-શ્રીસ ંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ બિરાજવા માટે વિનંતિ કરી. આ વખતે હાજર રહેલા શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઇ વગેરેએ શ્રીસંધને જણાવ્યું કે : આ ચાતુર્માસ માટે પૂજ્ય મહારાજ સાહેબને અમદાવાદ પધારવાની ખાસ આવશ્યકતા છે. ત્યાં અનેકવિધ શાસનના કાર્યો કરવાના છે.
શ્રીસંઘે કહ્યું : શેઠ સાહેબ ! તમે તે આવા લાભ વારવાર લેવાના છે. અમારા નાના ગામને–સંઘને આવા મહાન્ લાભ કયારે મળશે ?
૧૦૭
છેવટે શ્રીસંઘની ઘણી ભાવના તથા વિનતિ જોઇને પૂજ્યશ્રીએ તેના ક્ષેત્રસ્પર્શનાએ સ્વીકાર કર્યાં.
ત્યાર પછી એટાદની બાજુમાં આવેલા અલાઉ' ગામે નવું જિનાલય તૈયાર થયુ. હાવાથી, અને તેની પ્રતિષ્ઠાના આદેશ રાણપુરનિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમે લીધેલા હાવાથી, તેએ અલાઉના સંઘની સાથે પૂજ્યશ્રીને પ્રતિષ્ઠા માટે પધારવાની વિનંતિ કરવા આવ્યા. તેના સ્વીકાર કરી પૂજ્યશ્રી અલાઉ પધાર્યાં અને જે શુદમાં મહાત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને પુનઃ એટાદ પધાર્યા.
એટાદમાં એક ભાવિક ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી ભદ્રવિજયજી મ. રાખીને સ્વશિષ્ટ કર્યાં.
*—
Jain Educationa International
[૨૮]
શ્રેષ્ઠ રાજવિનય
એટાદ પધાર્યા પછી પૂજ્યશ્રી સમક્ષ શાસનના એક વિકટ પ્રશ્ન ખડા થયા, તે હતા પંડિત લાલન અને શિવજીને. પણ સામાન્ય જનસમાજ માટે જે વાત વિકટ કે ગહન હાય છે, તે વાત પૂજ્યશ્રી સમા તેજસ્વી અને મનસ્વી પુરૂષો માટે તદ્ન હળવી જ ડાય છે. મહાપુરૂષની વિલક્ષણતાનુ આ જ મેટ્ઠ' લક્ષણ છે.
પૂજ્યશ્રીએ આ પ્રશ્નને પેાતાના પ્રતિભા-અળે અવિલંબે શાસનના શિરેથી દૂર કર્યાં.
For Personal and Private Use Only
www.jainelibrary.org