________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-સંસારમાં કમના વશથી સર્વની અનવસ્થા થાય છે, એટલે એક જાતની સ્થિતિ રહેતી નથી. જેમકે માતા અન્યભવમાં સ્ત્રીરૂપે, સ્ત્રી માતારૂપે, પિતા પુત્રરૂપે, અને પુત્ર પિતારૂપે થાય છે. ૧૧ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૩ ૧૭ ૧૫ ૧૬ ૨૦૧૬ ૧૬ न सा जाइ न सा जोणी, न तं ठाणंनतं कुलं । ૫ ૬ ૭ ૮ ૧ नजाया न मुआजत्थ, सव्वे जीवाअणंतसो॥२३॥
न सा जातिर्न सा योनि, न तत्स्थानं न तत्कुलम् । ન ગાતા ન મૃતા શત્ર, સર્વે નવા અનંતા | ૨૩ ||
અર્થ-જ્યાં સર્વ જી અતીવાર ઉત્પન્ન નથી થયા અને મરણ નથી પામ્યા એવી કેઈપણ જાતિ નથી, નિ નથી, સ્થાન નથી, અને કુળ પણ નથી.(અર્થાત્ પૂર્વે કહેલાં જાતિ વગેરે સર્વ સ્થાનકમાં દરેક જીવ અનીવાર ઉત્પન્ન થયે છે અને મરણ પણ પામ્યું છે. ) तं किंपि नत्थि ठाण, लोए वालग्गकोडिमित्तपि। जत्थ न जीवा बहुसो, सुहदुःक्खपरंपर पत्ता॥२४॥ तत किमपि नास्ति स्थानं, लोके वालाग्रकोटिमात्रमपि । ચત્ર ન નીવા વશ, યુવાવરૂivti ગાતાર | ૨૪ ||
Gu
૧ ૨
For Private And Personal Use Only