________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ક)
કરીને સૂત્રોમાંથી ગાથાએ ઉદ્ધરીને હું સ ંબેધસત્તરિ ગ્રંથ
રચુ છું.
મ
જે
1
૪
+
७
सेयंबरो य आसंबरी य, बुद्धो अ अहव अन्नो वा ।
--
૧૧.
a
समभावभाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥ २ ॥
श्वेताम्रवाशाम्वरथ, बुद्धश्राथवाङन्यो वा समभावभावितात्मा, लभते मोक्षं न सन्देहः || २ ||
અર્થ:-ચ્હાય શ્વેતાંબર હાય, અથવા દિગંબર હાય, વા આર્દ્ર હોય અથવા અન્ય હેાય, પરંતુ જેને આત્મા સમભાથી ભાવિત હાય, તે મેાક્ષ પામે, તેમાં સદેહ નથી.
देव, धर्म अने गुरुनुं स्वरूप.
ર
૪
પ્
૩
अट्टदसदोसर हिओ, देवो धम्मोवि निउणदयसहिओ । सुगुरूर्वि भयारी, आरंभपरिग्गहा विरओ ॥ ३ ॥ अष्टादशदोषरहितो, देवो धर्मोऽपि निपुणदयासहितः । सगुरुरपि ब्रह्मचारी, आरंभपरिग्रहाद्विरतः ॥ ३ ॥ અર્થ-અઢાર દૂષણે રહિત દેવ, નિપુણુ યાયે યુક્ત ધર્મ, તેમજ બ્રહ્મચારી અને આર ભ પરિગ્રહથી વિરક્ત હેાય; તે સુગુરૂ જાણવા.
હવે પ્રથમ દેવનાં અઢાર દૂઘણા બતાવે છે, જે નાશ પામવાથી ૪ દેવપણું પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only