________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) पुनरधिकफलं स्यात्पारणाहोनराहे । ૧૩ ૬ ૧૨ ૧ दिशति जलभृदन्नं कृत्तिकादौ सुवृष्टः, ૧૪ ૧૬ ૧ ૧૮ पुनरमलमनध्य मौक्तिकं स्वातियोगे ॥१३६॥
અર્થ -નિરંતર આપેલું દાન, ધર્મલદમીનું કારણ છે. પરંતુ પૂર્વ ધારણ અને ઉત્તર પારણાને દિવસે આપેલું દાન અધિક ફળવાળું હોય છે જેમકે, કૃત્તિકા નક્ષત્રને વિષે વરસેલો મેઘ શાળી વિગેરે ધાન્ય આપે છે; પરંતુ સ્વાતિ નક્ષત્રમાં વરસે મેઘ તો નિર્મળ એવાં અમૂલ્ય મુક્તાફળ આપે છે.
जितभवदकपायः पाक्षिकादेर्दिनोऽथ्यो, वितरणकरणैः प्राकपश्चिमावष्युदारौ ।
૧૩ ૧૨ ટ ૧ ૦ ૧ ૧ विहितभुवनमुर्तिक पार्वणश्चंद्र एक
૧૪, ૧૬ ૧૭ ૧૫ અત્તરાશિ જ ન બજાશો | શરૂ૭ ||
અર્થ-જી છે સંસારદાયક કોધાદિ કષાય જેણે એ પંખી (ચાદશ આઠમ વિગેરે) નો દિવસ શ્રેષ્ઠ છે. વળી પારણુ અને ઉત્તર પારણને દિવસ (તે પાખીને આગલે દિવસ અને પાછલો દિવસ એમ બન્ને દિવસો) વિધિ વિધાનના કરવા વડે કરીને પણ ઉત્તમ ફળ આપનાર છે. *
For Private And Personal Use Only