________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
૧ 13
-
( રૂ૪૦ ) ૧૨, ૧૦ कार्य हि कारणगुणेन भवेत्तु चित्रं,
દિવાલમતિ . ૨૬૮ અર્થ-આશ્ચર્યકારક રચનાવડે કરેલી જિનરાજની પૂજા નિચ્ચે આશ્ચર્યકારી બહુ સમૃદ્ધિ વિગેરે તે પૂજાનું ફળ આપે છે. કારણ કે, કારણના ગુણથી એટલે એકઠા થએલા કારણરૂપ તંતુ (તાંતણા)ઓથી પટ (વસ્ત્ર)રૂપ કાર્ય થાય છે. અહિં આશ્ચર્ય એજ છે કે, આ પૃથ્વીમાં ઉત્પન્ન થએલા પુષ્પથી કલ્પવૃક્ષ જે ફળ આપે છે તે ફળ મળે છે.
श्री चैत्यपरिपाटीबार. अप्येकजैनभवनस्नपनादिना य, રાહુifઝ યુઝર્ત શિવારા स्थानं क चैत्यपरिपाटिकयाऽर्जितस्य,
ज्ञातं महत्स्तुतिकृतां हृदयानि संति ॥ १६९ ।। અર્થ-તમે ભાવથી એક જિનરાજની પૂજાવડે મેક્ષ આપનારું પુણ્ય મેળવ્યું તે પછી ચૈત્યપરિપાટીથી મેળવેલા પુણ્યનું સ્થાન કયાં? હા મે જોયું? મહોત્સવને વિષે સ્તુતિ કરનારા ઓનાં હૃદયે ચિત્યપરિપાટીથી મેળવેલાં પુણ્યનાં સ્થાન હોય છે. अद्योदियाय सुदिनो भवतां कला वा,
મરતાં જરા વાં, जज्ञे यदल्पवसुनाऽपि हि भूरिलाभः।
૧૧
ર
૧ ૨
अद्यो
For Private And Personal Use Only