________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪૮ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ૧૫ 39
૧૯ ૧
चैत्यालीषु यदुपार्जि शिवाय पुण्यं,
૧૪
૧૩
भक्त्या सुलभ्यदलपुष्पफलोपहारैः ॥ १७० ॥ અર્થ:“આજે તમાશ મનેાહર દિવસ ઉગ્યેા અથવા તા તમારૂં ઉત્તમ વિજ્ઞાન ઉત્ક્રય પામ્યું. કારણુ કે, તમને થાડા ધનથી મ્હોટા લાભ મળ્યેા. તે લાભ એ કે, સુખે મેળવી શકાય એવાં પત્ર, પુષ્પ અને કળા અર્પણ કરવા રૂપ જિનમંદિરમાં કરેલી ભક્તિપૂર્વક પૂજાથી તમે જે પુણ્ય મેળવ્યું તે પુણ્ય મેાક્ષને માટે થયું, આજ કારણથી તમને થાડા ધનવડે મ્હાટા લાભ થયા.
( શ્રી ચાપનકાર-મુન્દ્રવજ્રાવૃત્તમ )
૪
૧૨ ૫
७ . દ ↑ o
शुद्धं तपः केवलमप्युदारं, सोद्यापनस्याऽस्य पुनःस्तुमः किम् ।
ゆ
;
૧૩ ૧૧
૧૨-૧૫૧૪
TE ૧૭૧૮
हृद्यं पयो धेनुगुणेन तत्तु, द्राक्षासिताक्षोदयुतं सुधैव ॥ १७१ ॥ અર્થ :-ઉદ્યાપનાદિ વિના પણ કરેલું શુદ્ધ તપ બહુ ફળ આપનારૂં થાય છે તો પછી ઉદ્યાપન સહિત એવા તે તપનું તેા શું વર્ણન કરીયે ? હૃષ્ટાંત જેમ, દુધ એ ગાયના ગુણથીજ પુષ્ટિકારક છે તે! પછી દ્રાક્ષ અને સાકર હિત -તે દુધ ખરેખરૂં અમૃતજ થાય છે.
'મ
૩ ४
૧
૬ ૭
૧૦
૬ ર Îo
सिंहस्तपःप्रक्रम एवतावत्, दुः कर्मतावलमंडलीनाम् । तद तस्मिन् प्रखरानिवेशो, यद्वद्यदुद्यापनविस्तरोऽयम् ॥ १७२ અઃ-પ્રથમ અષ્ટ કર્મરૂપ દૃષ્ટ હસ્તિઓની પંક્તિને
For Private And Personal Use Only