________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર) _૧૭, ૧૫ ૧૬ ૧૮ ૨૦ चक्रे ऽर्चाविधुरो विरंचिरनृतात् केतक्यनिष्टा मृषा-, ૧૯ ૨૪ ૨૫ ૨૧૧૪ ૨૪ ૨૩ ૨૨ साक्ष्यारिक न हरिभवन महितः सत्यात्परीक्षाक्षणे ॥३५॥
અર્થ-અન્ય માણસે પ્રાર્થના કર્યા છતાં પણ જે કઈ પ્રાણ લેશમાત્ર પણ જૂઠું બોલે તે તે ભયંકર દુર્ગતિ પામે છે. જેમ નારદ અને પર્વત એ બે મિત્રોના વિવાદમાં વસુ રાજા અસત્ય બેલી દુર્ગતિ પામે. દષ્ટાંત યથા, શું મહાદેવે બ્રહ્માને જૂઠ બોલવાથી અપૂજ્ય કર્યા નથી? તેમજ કેતકીને જૂઠી સાક્ષિથી અનિષ્ટ કરી નથી ? અને પરીક્ષાને સમયે સત્ય વચન બોલવાથી વિષ્ણુને પૂજ્ય કર્યો નથી ? અર્થાત કયા છે.
( अदत्तादानविरतिद्वार-वसंततिलकावृत्तम् )
वैराग्यशत्रहतमोहतमो ऽमलांत, दृष्याऽपदिष्टपरिदृष्टहिताहितार्थः। વીૉડ શુદ્ધતિ જબેન રબારીवाऽपैति वा दवजवो जलदेन किं न ॥ ३६॥
અર્થ-વૈરાગ્ય રૂ૫ શસ્ત્રથી હણાયું છે મેહરૂપી અજ્ઞાન જેનું એવી પિતાની નિર્મળ અંતર્દષ્ટિથી દેખાડયા છે અને જાણ્યા છે હિત તેમજ અહિત (ઉપાદેય તથા હેય) પદાર્થો
૨ (
૧ ૧
૧ ૨
૧ ૩
For Private And Personal Use Only