________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) ફુલવાલક મુનિ વ્રત ભ્રષ્ટ થયા. ઉદાહરણ જેમકે, સૂર્યની તીણુકાંતિથી હિમાચલ પર્વત પણ ગળે છે. અર્થાત્ વેશ્યાના હાવભાવથી મેહ પામેલ પુરૂષ કૃત્ય અને અકૃત્યને જાણતા નથી. (શ્રીપાર-
રવિરહિતવૃત્ત૬) व्याधो नाऽन्यहिताय सत्यमसऋद्विश्वस्तजंतूंस्तुदन् , ૧૮ ૧૫ ૧૬ ૧૭ न स्वस्मिन्नपि तुष्टये च्युतशरक्रोडादितोतं व्रजन् । मृत्यौ दुर्गतिमाप्तवाश्च मृगया लोकयात्र्यै ततो,
૨૫ ૨૬ ૨૭ ૨૨ गांगेयेन स शांतनुक्षितिपतिस्तस्या निषिद्धस्ततः ॥११४॥
અર્થ-એ સત્ય છે કે, વિશ્વાસ પમાડેલા પ્રાણીઓને વારંવાર મારી નાખતા–એવો પારધી અન્યના હિતને અર્થે નથી. એટલું જ નહિ પણ બાણના પ્રહારથી બચી ગયેલા સૂવરાદિ (ભૂંડ વિગેરે) પ્રાણીઓથી મૃત્યુ પામતે તે પારધી પતે પિતાની તુષ્ટિને અર્થ પણ થતું નથી. કારણકે, મૃત્યુ થવાથી તે પિતે પણ દુર્ગતિને પામે છે. આ પ્રમાણે મૃગયા બને લેકને વિષે દુખ આપનાર છે, તેટલાજ માટે ગાંગેયે શાંતનુ રાજાને એ મૃગયાથી નિવાર્યો હતે. पापझै तनुमद्वधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशया
૬ ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૯ झंड: ग्वांडवपावकादपि मुधा के कं न हन्याजडः ।
For Private And Personal Use Only