________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રદ) ૧૨, ૧૧ ૧૦ ૧૫ ૧૩ ૧૪ भीत्यै यथा हिमरुचिन तथा हिमोघः, ૨૦ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ स्याद्वा यथा ऽत्र जलदो जलधिस्तथान ॥ ४० ॥
અર્થ-ડું એવું પણ વિશ્વને ઉપકાર કરવાવાળું ધન પ્રશંસા કરવા લાગ્યા છે, પરંતુ નંદરાજાની માફક પ્રમાણ રહિત એવા પરિગ્રહ કરીને શું? અર્થાત કંઈ નહિ. દષ્ટાંત યથા, હિમરૂચિ એટલે શીતળ કિરણે વાળ ચંદ્ર લેકને જેવી પ્રીતિ ઉત્પન્ન કરે છે, તેવી હિમને સમૂહ લેકને પ્રીતિ ઉત્પન્ન કરી શક્તિ નથી. તેમજ વળી મેઘ જેવી પ્રીતિ ઉત્પન્ન કરે છે તેવી સમુદ્ર (ખારા સમુદ્ર) પ્રીતિ ઉત્પન્ન કરતું નથી. અર્થાત્ ચંદ્ર અને મેઘ નાના છે તો પણ તે લેકને ઉપકાર કરનારા હોવાથી વખાણાય છે અને હિમ તથા સમુદ્ર બહુ હેટા છતાં લેકને ઉપકાર કરનાર ન હોવાથી વખાણતા નથી.
धन्यः परिग्रहमितैः सुखभाग न पापी, ૫ ૯ ૧૦ ૧૧૮ ૬ ૭ पाअम्मणो वणिगिवैधहदीश्वरो ऽपि । ૧૮ ૧૭ ૧૩ ૧૬ ૧૪ बंद्यः कृतादरमहो जगतो मितश्रीः,
(૨૦ ૧૫ ર વરાધિમાધવપુશરાબર શી છે ? /
અર્થ:-ભાગ્યવંત પુરૂષ પરિગ્રહના પરિમાણથી સુખી થાય છે. પણ કેટી ધનવાળે છતાં લાકડાના ભારને લાવનાર
૧૯
For Private And Personal Use Only