________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ, મૃત્તિકાને કા ઘડે સૂર્ય અને અગ્નિના તાપે કરીને તેજવંત થાય છે.
wો માવનારાજ-સજાવૃત્ત) दानं वित्तव्ययेनाऽपरयुवतिरतित्यागतः शीललीला, नानाहाराप्रचारात्तप इह तदहो हृद्यपध्यानहीनाः । ૧૧ ૧૨ ૧૩ ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૮ भावं कुवैत येनाप्यखिलसुखभृतां वल्कलस्येव मुक्ति,
- આ છે ૨૧ ૧૯ ૨૫ ૨૬ ૨૭ ૨૫ ૨૮ ૨૪ मिष्टास्वादैयदि स्यान्ननुतनुपटुता को न तां कारयेत्तत् ॥८८।।
અર્થ:-આ લેકને વિષે દ્રવ્યનો વ્યય કરવાથી દાન થાય છે, પરસ્ત્રીને વિષે પ્રીતિનો ત્યાગ કરવાથી શીળ કહેવાય છે અને નાના પ્રકારના અહારના પરિત્યાગથી તપશ્ચયો થાય છે, માટે હે ભજન ? તમે હદયમાંથી દુર ધ્યાનને દૂર કરીને તે દાન, બ્રહ્મચર્ય અને તપ વિગેરેને વિષે ભાવ કરે છે, જેથી સર્વે પ્રકારના સુખને ધારણ કરનારાઓની મધ્યે વકલચીરિની માફક તમારી પણ મુક્તિ થાય. દષ્ટાંત યથા, જે મિષ્ટ ભજન વિગેરેથી શરીર નિરોગી રહેતું હોય તે પછી તે કે પુરૂષ ન કરે? અર્થાત્ સર્વે કઈ કરે.
(કું દનવૃત્ત ) यो दानं न ददौ कथैव न तपः शीलाईदागमे, यस्यानार्ययुजो न केवलम भावादिलानंदने ।
૧ ૧
૧૪ ૧૫
For Private And Personal Use Only