________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
รุ
૧૨
कृशान्कुशतापनोल्लसित वर्णकं कांचनं,
દ
તપ:
〃 ૧
૧, ૧૩
૧ ૪
૧ ૬ ૧૮ ૧૫
न धातुषु विशिष्टतां नृपतिमोलितामेति च ॥ ८६ ॥
અ:-જે પુરૂષ શિવકુમારની માફક પાતાના મંદિ રને વિષે રહ્યો છતા પણ તપશ્ચર્યા કરે છે, તે દેવ સભામાં, તેજને, મહત્ત્વને અને ઉત્તમ મૂર્તિને ધારણ કરનારા થાય છે. હૃષ્ટાંત થા, અગ્નિના અત્યંત તાપથી પ્રકાશિત છે વધુ જેને એવું સુવર્ણ સર્વે ધાતુઓમાં શિરામણી પણાને અને રાજાના મુકુટપણાને શું નથી પામતું ? અર્થાત પામે છે.
3
*
સાંધિજ્ઞિકૃમિશ્રિત,
' ';
૧૩. ૨ + गृहे पुरि च दुर्भगो stree नंदिषेणो द्विजः ।
૧૩
૧૪
૨ ૫
૧૬
ते शमतपः परः सुरनरैकवयो ऽभव,
૧૬
૨૧
૨૦ ૧૮ ૧૯
विज्वलनतापितः श्रयति दीप्तिमामो घटः ॥८७॥ અ:-નિશ્ચે તપશ્ચર્યા સકળ કમને ભેદનારી અને વિવિધ લબ્ધિ કરનારી છે. જૂએ ? ઘરને વિષે તેમજ નગરને વિષે દુર્ભાગી એવા પણ નર્દિષણુ બ્રાહ્મણ વ્રતને વિષે, શમતાને વિષે તથા તપશ્ચર્યાને વિષે તત્પર થયું છતા મનુષ્યને તથા દેવતાને વંદન કરવા ચૈન્ય થયે દૃષ્ટાંત
For Private And Personal Use Only