________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૭) श्री श्रेणिकादिजनवज्जिनतादि दत्ते, चक्रादयः कलशतामिवमृद्दलस्य ॥ ४ ॥
અર્થ-જેમ ચક, દંડ, દેરડી અને કુંભાર એ સર્વ એકઠા થઈને માટીના પીંડાને ઘડો બનાવી આપે છે તેમ જિનેશ્વર પ્રભુની નિરંતર પુષ્પ, અક્ષત, જળ, ફળ, ચંદન દીપ, ધૂપ, અને નૈવેદ્ય ઈત્યાદિકથી કરેલી પૂજા, શ્રી શ્રેણિ રાજાને આપ્યું તેમ તીર્થંકર પદ આપે છે.
(કારતામૃત્ત) નાઝનાનાગુવા, વિજાપ યથા વારંવાર
૧ ૦ ૧૪, ૧૨ ૧૩ ૯ ૧૧ ૧૯ ૧૬ ૨૦ ૧૬ ૧૫ ૧૭ स्वस्तरुः फलति किं न हि रोरे, नंदुरस्यति तृषं च चकोरे ।।
અર્થ-ત્રિકરણ શુદ્ધિથી જિનપૂજા કરનારને દમયંતીની માફક આપત્તિમાં પણ સુખ થાય છે. જેમકે, દ્રારિદ્ધિ મા
સને કલ્પવૃક્ષ શું ફળીભૂત નથી થતું? અથવા ચંદ્ર ચકારે પક્ષીની તૃષ્ણ નથી દૂર કરતે? અર્થાત્ કરે છે.
( નવા-જજ્ઞાતિવૃત્ત) श्रीरामवद्भो नय एव सेव्यः, प्रजानुरागवतवित्तमूलम् । ૧૩ ૭, ૧૧ ૮ ૧૪ ૧૨ को दक्षिणावर्तमुपेत्य शंखं, त्यजेन्मुषा शामलचित्रकं च ॥७६।।
For Private And Personal Use Only