________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
૧૩
૧૫
रुग्नाशादुपसर्गहृत्स्तवनतः श्रीभद्रबाहोर्यथा,
૧૪
૧૬ ૧૭ ૧૯
૧
ર
चंद्राब्दवदुत्तमेषु सहजं विश्वोपकारि व्रतम् ।। ७१ ।।
અર્થ:-સાધર્મિપણાને લીધે અતિ શ્રેષ્ઠ ઉપાસના કરનારા શ્રાવકો શ્રાવકોને તે બહુમાન્ય હાય, પરંતુ તેઓ કેાઈક વખત નીરાગી એવા સાધુઓના પણુ ભદ્રખાહુસ્વામીની મા*ક ગારવના સ્થાનરૂપ થાય છે. કઇ શંકા કરે કે, રાગરહિત સાધુને શ્રાવકે બહુમાન કરવા યાગ્ય કેમ હાય ? ત્યાં સમાધાન કરે છે કે, ઉત્તમ પુરૂષોના ઉપકારી સ્વભાવજ હાય છે. દૃષ્ટાંત યથા, ઉત્તમ પુરૂષમાં ચંદ્ર, સૂર્ય અને મેઘ વિગેરેની માફક સર્વ ઉપર ઉપકાર કરવાનું સ્વાભાવિક વ્રત હાય છે.
भाषिकाद्वार.
૫
૧
ear पुंसोप्यधिका त्रिपक्षविषदा पुंरत्नखानिर्यतः,
G
G
૧૦ ૧૨ ૧૧ ૧૪ ૧૩ ૧૫ ૧૬
स्वामिन्या मरुदेवया तु सदृशी भूता न भाविन्यपि ।
૧૯
૨૧
૨૦
૧૦ ૧૭
विश्वाय जिनचक्रिणौ प्रथमतो यत्पुत्रपौत्रावहो,
For Private And Personal Use Only
૨૨ ૨૪.૨૫ ૨૬ ૨૭૨૯
૨૦
૨૩
या मागेव शुभेह्रयभूच्छिवपुरमस्थान कस्था प्रभोः ॥७२॥ અર્થ:-પિતૃપક્ષ, માતૃપક્ષ, અને શ્વસુરપક્ષ એમ ત્રણે પક્ષ નિર્મળ એવી સ્ત્રી, પુરૂષથકી પણ અધિક છે. કારણ કે,