________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૮)
द्वितीयद्वीपांतर्गतभरतमाक्रांतजलधि,
૧૪ ૧૭ ૨૦ ने किं द्रौ पद्यर्थे हरिरमरकंकापुरमगात् ॥ ४३ ।।
અર્થ-જેણે દિગ્વિરમણ વ્રત અંગીકાર કર્યું નથી, તેને કેઈપણ સ્થાન જવા યોગ્ય અથવા ન જવાયેગ્ય નથી. અથવા તે વિશ્વને વિષે નિરંતર ગતિ કરનાર એ જે વાયુ તે એક સ્થાનકે નિવાસ કરનારે કેવી રીતે થાય? દષ્ટાંત યથા, શ્રીકૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને અર્થે સમુદ્રને ઉલંઘીને ધાતકી નામના બીજા દ્વીપમાં રહેલા ભરતક્ષેત્રમાં અમરકંકા નગરી પ્રત્યે શું નહાતા ગયા? અથતુ ગયા હતા.
(भोगोपभोग विरमणद्वार-वसंततिलकावृत्तम् )
- ૧૭ - ૧૩
૧૨,
૧૧
૧૬
૧૪.
भोगोपभोगनियमो ऽपि शिवाय चेन्न, ૧૦, ૬ ૭ ૮ ૯ स्याद्रंकचूल इव देवपदप्रदस्तु । पीणाति चातकमनन्यरतिः पयोद,શાશનૈશાસકૃતં સર્વત કષ્ટ |
અર્થ-જે ભેગેપભેગને નિયમ મોક્ષ આપનાર થતું નથી, પણ તે વંકચૂલને થયે તેમ (અન્યજનેને) દેવપદવી આપનાર તે થાયજ છે. કહે છે કે, મેઘ, બીજા કેઈ ઉપર નથી પ્રીતિ જેને એવા ચાતક પક્ષીને સંતોષ
For Private And Personal Use Only