________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૩) યથા, સ્વામીએ નિરંતર અપ્રમાણ ગતિવડે વહન કરેલા અશ્વ, ઉંટ, અને બળદ શું પિતાનું હિત કરે ? અર્થાત નજ કરે.
(ઊંઘવાર-કુમાજિળીવૃત્ત) शुचिपौषधेन मुनितुल्यतेति किं, जिनतापि मेघस्थवद्भवेत् क्रमात् । ૧૫ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૮ ૧૭ किमु निर्दनस्य मणिनेष्टदायिना,धनितुल्यतैव नृपतुल्यतान किम् ।।
અર્થ-પવિત્ર એવા પિષધ વ્રત કરીને ગૃહસ્થને પણ મુનિની તુલ્યતા પ્રાપ્ત થાય છે તેમાં શું નવાઈ? પરંતુ તે પૈષધ વ્રતથી અનુક્રમે મેઘરથની માફક તીર્થકર પદ પણ પ્રાપ્ત થાય છે. દાંત યથા, નિર્ધન પુરૂષને, ઇચ્છિત અર્થ આપનારા ચિંતામણિ રત્નથી શું ધનવાનની તુલ્યતા થાય છે અને રાજાની તુલ્યતા શું નથી થતી?
( પરંતતિશાપુરા)
सत्पौषधं विविधसिद्धिदमौषधं य. तद्भावनाशमरसाईहदग्निलोढः। स्वः सागरंदुरणनि स्फुटरेममूर्तिरौर्याग्नितप्तविमलो ऽद्विरिवाब्धिमंथाः ॥ ५३ ।।
For Private And Personal Use Only